ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાત : નવરાત્રીમાં 12 વાગ્યા બાદ પણ ખુલ્લા રાખી શકાશે ખાણીપીણી સ્ટોલ તેમજ હોટેલ
ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રિનો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરી…