Satya Tv News

Tag: GUJARAT GOVERNMENT

બિલ્કિસ બાનો કેસમાં સજા પરના નિર્ણય મુદ્દે ફેર વિચારણ અરજી દાખલ કરાઈ, જાણો કારણ;

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ…

સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિના નિયમમાં ફેરફાર, 50-55 વર્ષની ઉંમરે કરી શકાશે નિવૃત;

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી…

ગુજરાત રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી;

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન…

બિલકિસ બાનુંના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું…

અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીના હિતમાં નિર્ણય યોજનાથી હજારો વિદ્યાર્થીઓને થશે લાભ

કેન્દ્ર સરકારની વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે અમલી પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની ગાઈડલાઈન મુજબ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની…

error: