ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના મામેરાના યજમાન રાજેશભાઈ પટેલનો પરિવાર
આ વર્ષે કોને મળ્યો ભગવાનના મામેરાનો મોકો? અનેરા અવસરનો લાહ્વો લેવા અમેરિકાથી અમદાવાદમાં ધામાબે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ભગવાન જગન્નાથજીની…