Satya Tv News

Tag: GUJRAT

વલસાડ:જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રે આત્મહત્યા કઈ રીતે કરી શકે?

આજથી બરાબર છ મહિના પહેલાં વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના કોચમાંથી નવસારીની યુવતીની ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના શંકાસ્પદ મોત મામલે તેનાં માતા આજે છ…

3 નવેમ્બરે નવસારીની યુવતીની ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી,ગૃહમંત્રી સહિત બધાએ મોટી-મોટી વાતો કરી, SIT રચી, પણ હજી સુધી આરોપીઓ પકડાયા નથી

‘હર્ષ સંઘવી સાહેબને સંબોધીને હું કહું છું.તેમણે મને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે, પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની…

દેશમાં ઓગસ્ટ સુધીમાં 5G સેવા શરૂ થઈ શકે છે,ઓગસ્ટના અંત સુધીમાં ‘5G’ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે

શું તમે પણ યુટ્યૂબ કે ફેસબુક પર વીડિયો જોતી વખતે બફરિંગ થવાથી પરેશાન છો? જો જવાબ હા છે, તો ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વાસ્તવમાં ટેલિકોમમંત્રી અશ્વિની…

મહિલાએ દારૂડિયા પતિથી કંટાળીને બે બાળક સાથે ઝેર પીધું; પુત્રનું મોત, માતા-પુત્રીની હાલત ગંભીર

બાયડના વાત્રકગઢમાં મહિલાએ પતિની દારૂની વ્યસનથી કંટાળી બે બાળકો સાથે ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઇ છે. ત્યારે દવા વધુ પડતી શરીરમાં જવાને લઈ છ વર્ષના પુત્રનું મૃત્યુ થઈ…

ચાર યુવાનને કાળ ભરખી ગયો:લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો:રાજકોટથી યુવાનો રાજસ્થાનમાં લગ્નમાં જઈ રહ્યા હતા

અન્ય 2 વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતાં 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડાયારાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે.…

એક યુવક અને બે યુવતી 10 વર્ષ સાથે લિવ ઈનમાં રહ્યાં, હવે લગ્નની કંકોત્રી વહેંચી

વલસાડમાં લગ્નોની સીઝનમાં વધુ એક અનોખા લગ્ન સામે આવ્યા છે. લિવ ઈનમાં રહેવુ લોકો નવા જમાનાનો ટ્રેન્ડ ગણે છે. પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી લિવ ઈનની પ્રથા છે. આદિવાસી સમાજમાં લગ્ન…

ગુજરાત સ્થાપના દિવસ

ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં…

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમઆદમી પાર્ટી અને ભરૂચ-નર્મદા સહિત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાની રણનીતિ બનાવી રહ્યા છે.…

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટર કેરીના પાકને નુકસાન, સર્વે કરી સહાય જાહેર કરવા માગણી

દક્ષિણ ગુજરાતમાં 9 હજાર હેક્ટરમાં કેરીના પાકને નુકસાન થયું હોવાથી તેનો સર્વે કરી સહાય જાહેર કરવા ઓલપાડ તાલુકા ચોર્યાસી સહકારી ખરીદ વેચાણ સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે. છેલ્લાં 2 વર્ષથી…

ગુજરાતમાં વધુ એક કૌભાંડ: સુરતમાંથી 60 વર્ષ જુના દસ્તાવેજ બદલીને કરાઈ બોગસ એન્ટ્રી

સુરતમાં આવેલી અઠવા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 60 વર્ષ અગાઉ ડુમસ, વેસુ, ખજોદ અને સિંગણપોરની જમીનના નોંધાયેલા દસ્તાવેજના વોલ્યુમમાંથી અસલ દસ્તાવેજ ગાયબ કરી બોગસ દસ્તાવેજની એન્ટ્રી કરાવ્યાનો મસમોટું કૌભાંડ બહાર આવતા…

error: