Satya Tv News

Tag: GUJRAT

વિધાનસભામાં નીતિન પટેલ બોલ્યા એવું કે કોંગ્રેસના ધારાસભ્યો ભડક્યાં, હોબાળો થતાં સાર્જન્ટ બોલાવવી પડી

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં સરદાર સરોવર ડેમના બાંધકામને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન લઇને ભારે હોબાળો મચ્યો હતો. નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર…

મોંઘવારીનો ડામ, 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

સામાન્ય લોકોને ફરી મોંઘવારીનો માર લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે. ઓઈલ કંપની…

પશુ પર ટેગ-લાયસન્સ જરૂરી, નિયમ તોડ્યો તો જેલ અને 1 લાખનો દંડ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે.મહાનગરોમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોનો આતંક એવો વધી ગયો છે કે જીવ…

ગુજરાતમાં ભાજપમાં આજે અમદાવાદના કયા આગેવાનો જોડાશે ભાજપમાં? જાણો મોટા સમાચાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. ગાંધીનગર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી…

ગુજરાતમાં આકરી ગરમીના દિવસો : આગામી 3 દિવસ છે યલો એલર્ટ

ગુજરાતમાં આજે 29 માર્ચના મહત્વના સમાચાર અને ઘટનાઓ પર એક નજર કરીએ ગુજરાતમાં આકરી ગરમીના દિવસો આવી ગયા છે. ગુજરાતમાં હવે અંગ દઝાડતી ગરમી પડશે અને લોકોનુ બહાર નીકળવુ પણ…

અમેરિકામાં ગીતા રબારી પર થયો ડોલરનો વરસાદ

ગુજરાતની લોકગાયિકા અને કોકિલ કંઠી ગીતાબેન રબારીએ ડાયરા થકી યુક્રેનવાસીઓની મદદ કરી છે. ફેમસ લોકગાયિકાએ અમેરિકામાં ડાયરા કરીને યુક્રેનની મદદ માટે 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ…

હાય રે મોંઘવારી:ગરમીનો પારો વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ પણ ઉંચકાયા

એક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે.…

આજથી બે દિવસ સુધી ‘ભારત બંધ’ રહેશે,આંધ્રપ્રદેશમાં PSU બેંકોના ખાનગીકરણ સામે વિરોધ

ભારત બંધ અને બેંકોની હડતાળના કારણે આજે અને આવતીકાલે બેંક, રેલ્વે, સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રો પર અસર થશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના યુનિયનોએ પણ આ હડતાળને સમર્થન આપવાનો નિર્ણય કર્યો…

મોબાઈલમાં વાગતી કોરોનાની રિંગટોન વાગવાનું બંધ થશે ?

કોરોના કાળમાં સરકાર તરફથી દેશના તમામ નાગરિકોને કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃત કરવા અને તેનાથી બચાવની રીતો બતાવવા માટે તમામ મોબાઈલ ફોન પર એક રિંગટોનને એક્ટિવેટ કરવામાં આવી હતી. જે હવે…

શેરબજારમાં 67 લાખ ડૂબી જતા 25 વર્ષના યુવાને કર્યો આપઘાત, પરિવાર માથે આભ તૂટ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ‘હારેલો…

error: