Satya Tv News

Tag: INDIA

ઑક્ટોબરમાં આટલાં દિવસ સુધી બેંકો રહેશે બંધ

ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં…

બિહારમાં 1500 રૂપિયા માટે મહિલાના કપડા ઉતાર્યા,ચેહરા પર પેશાબ કરતા ખળભળાટ;

માનવતાને શરમાવે તેવા સમાચાર બિહારમાંથી સામે આવ્યા છે.આ સમગ્ર મામલો પટના જિલ્લાના મોસીમપુર ગામનો છે. મહિલાના પરિવારજનોએ જણાવ્યું કે થોડા સમય પહેલા મહિલાએ ગુંડાઓ પાસેથી દોઢ હજાર રૂપિયા ઉછીના લીધા…

કાનપુરની 6 વર્ષની ટેણીએ પકડ્યું મમ્મીનું લફરું, નોકરીએથી ઘેર આવેલા પિતાને કહી હકીકત;

ઉત્તર પ્રદેશના કાનપુરના નૌબસ્તામાં પતિ દ્વારા પત્ની સાથે દગો કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તેની ચર્ચા થઈ રહી છે. મહિલા તેના પતિના હાથે…

યુપીના દેવરિયામાં પતિએ પ્રેમી સાથે કરાવ્યાં પત્નીના લગ્ન, દયા આવી જતા પતિએ પ્રેમીને સોંપી દીધી પત્નીને;

દેવરિયામાં એક મહિલાનું લગ્ન પહેલા કોઈ અન્ય સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલાએ લગ્ન કરી લીધા પરંતુ તે પોતાના બોયફ્રેન્ડને ભૂલી શકી નહીં. લગ્ન બાદ પણ મહિલા પોતાના બોયફ્રેન્ડને ગુપ્ત…

ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં હરાવ્યું, 99 રને હરાવી સીરિઝ પર કર્યો કબજો,સૂર્યકુમાર અને રાહુલે ફટકારી શાનદાર ફિફ્ટી;

ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલા શાનદાર ફોર્મમાં છે. આજે બીજી વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ પર કબ્જો કર્યો છે. વરસાદ વિક્ષેપિત બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ…

ભારત સાથેના વિવાદ વચ્ચે ફરી બદલાયા હવે કેનેડાના રક્ષામંત્રીએ બદલ્યા સૂર;

કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે કહ્યું કે, કાયદાનું પાલન કરવાની અને અમારા નાગરિકોની સુરક્ષા કરવાની અમારી જવાબદારી છે અને એ પણ સુનિશ્ચિત કરવાની છે કે અમે સંપૂર્ણ તપાસ કરીએ અને…

મુંબઈના દાદરમાં 15 માળની ઈમારતના 13માં માળે લાગેલી આગમાં વૃદ્ધનું મોત;

મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત…

મથુરાના બરસાનામાં શ્વાસ ગૂંગળાઈ જવાથી બે શ્રદ્ધાળુઓના મોત;

મથુરાના બરસાનામાં રાધા જન્મોત્સવ દરમિયાન મોટો અકસ્માત થયો છે. રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન માટે આવેલા બે ભક્તોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. અકસ્માત બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અભિષેક…

ગોરખપુર AIIMSમાં એક નવી શરૂઆત, હવેથી જન્મ પહેલા જ ગર્ભમાં રહેલા બાળકોના રોગોને અગાઉથી શોધી શકાશે;

બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પ્રભાત સિંહે જણાવ્યું હતું કે તેના લોન્ચિંગથી ગર્ભમાં રહેલા બાળકોના રોગો શોધી શકાશે. આ સાથે સગર્ભા મહિલાઓની તપાસ પણ કરવામાં આવશે અને ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રોગોની સારવાર કરવામાં…

મોહાલીમાં પહેલી વનડે મેચની શરૂઆત, ટીમ ઈન્ડિયાનાં બોલર્સે મચાવી ધૂમ, મોહમ્મદ શમીએ પોતાના સ્પેલમાં 51 રન આપી 5 વિકેટ લીધી;

મોહમ્મદ શમીએ ભારતને પહેલી જ ઓવરમાં સફળતા અપાવી છે. તેમણે પહેલા ઓવરની ચોથી બોલ પર માર્શને આઉટ કર્યાં. શમીની બોલ બેટનાં કિનારે લાગતાં સ્લિપમાં ગઈ અને શુભમન ગિલે કેચ પકડી…

error: