Satya Tv News

Tag: INDIA

નર્મદામાં પૂર કુદરતી હોનારત કે -MADE? પાણીના સંગ્રહને લઈ કોંગ્રેસ સરકારનો પ્રહાર;

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ 17 સપ્ટેમ્બરથી સરદાર સરોવર ડેમ માથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ત્રણ જિલ્લામાં ભારે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આ…

ISROને મોટી સફળતા: સૌર મિશન આદિત્ય-L1 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી નીકળ્યું સૂર્યની સફરે;

આદિત્ય-L1 યાત્રાના અંતિમ પડાવ પર નીકળી ગયું છે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આદિત્ય-L1 સોમવાર-મંગળવારે રાત્રે 2 વાગ્યે ગુરુત્વાકર્ષણની અસરથી આગળ નીકળી ગયું. ત્યારપથી પૃથ્વી-સૂર્ય પ્રણાલીમાં લૈંગ્રેજ…

કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી, કોંગ્રેસ-ભાજપ જેવા મોટાપક્ષો હંમેશા બિલની તરફેણમાં રહ્યા, આ લોકોના કારણે આવતી હતી અડચણ;

મહિલા અનામત બિલને સંસદ દ્વારા પસાર કરાવવાનો છેલ્લો સંયુક્ત પ્રયાસ 2010માં યુપીએ સરકાર દરમિયાન થયો હતો, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના પગલાનો વિરોધ કરનારા…

નવી સંસદના શ્રીગણેશ: જૂની સંસદ ભવનમાં ફોટો શેસન દરમિયાન ગુજરાતના રાજ્યસભાના સાંસદ થયા બેભાન;

જૂની સંસદ ભવનનો આજે છેલ્લો દિવસ છે.75 વર્ષના સંસદીય ઈતિહાસને સાચવી રાખતા સંસદ ભવનમાંથી બહાર નીકળતા પહેલા ત્યાં ફોટો સેશન ચાલી રહ્યું હતું. આ ફોટો સેશનમાં પીએમ નરેન્દ્ર મોદી અને…

સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને

ભારતીય પીએમ નરેન્દ્ર મોદી લિડરશીપ મામલે દેશ દુનિયાના તમામ નેતાઓને પાછળ છોડીને ટોપ પર પોતાની ધાક જમાવી છે. મોર્નિંગ કન્સલ્ટના ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેમાં પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા…

મગફળીનો પાક નિષ્ફળ થતા સિંગતેલનાં ભાવમાં વધારો થયો;

આ વખતે વરસાદ ખેંચાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જેથી સિંગતેલનાં ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ફરી સીંગતેલનાં ડબ્બામાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો સૌરાષ્ટ્રમાં…

મહાદેવના નામે ચાલતી સટ્ટાબાજીમાં હવે ED ની કાર્યવાહી, મહાદેવ એપના પ્રમોટરને ત્યાં 417 કરોડ જપ્ત;

મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર મૂળ ભિલાઈ છત્તીસગઢના રહેવાસી અને તેમના ભાગીદાર રવિ ઉપ્પલ છે. બંને દુબઈમાં તેમના હેડક્વાર્ટરથી વ્યવસ્થિત રીતે સટ્ટાબાજીની સિન્ડિકેટ ચલાવે છે. ચંદ્રાકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં UAEના…

મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત, CMOએ જણાવ્યું કારણ;

મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલ હોસ્પિટલ બાળકો માટે કમનસીબ બની રહીછે. અહીં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત થયા છે. નંદુરબારના સીએમઓ એમ સાવન કુમારે કહ્યું કે જો આપણે આંકડાઓ પર નજર…

મધ્યપ્રદેશના અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના, પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી;

મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક મોટી ઘટના બની હતી . અહીં પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ દિલ્હી મુંબઈ ટ્રેન મધ્યપ્રદેશથી થોડા અંતર…

દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ, IMDએ દિલ્હી, MP, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં વરસાદની ચેતવણી જાહેર કરી;

આ તરફ હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…

error: