ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે એક પણ ભારતીયનું મોત થયાનું ધ્યાને આવ્યું નથી;
ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે.ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે…