Satya Tv News

Tag: MAHARASHTRA NEWS

શિવસેનાના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા;

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.…

ભાજપના ધારાસભ્યએ શિવસેના નેતા પર કર્યું ફાયરિંગ,ધારાસભ્ય ગણપત ગાયકવાડે કહ્યું કે સ્વબચાવમાં ગોળી મારી;

શુક્રવારે રાત્રે ઉલ્હાસનગર વિસ્તારમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ નિરીક્ષકની ચેમ્બરની અંદર ભાજપના કલ્યાણ ધારાસભ્ય ગણપત ગાયકવાડે કલ્યાણ શિવસેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. તેમની ધરપકડ પહેલા ગણપત…

મહારાષ્ટ્રના સોલાપુરની ચોંકાવનારી ઘટના, પોર્ન જોતો હતો છોકરો તો પિતાએ 14 વર્ષના છોકરાને ઝેર આપીને કરી હત્યા;

31 જાન્યુઆરીની સવારે વિજય પુત્રને બાઈક પર બેસાડીને કોલ્ડડ્રીંક લઈને આવ્યો હતો અને તેનું ધ્યાન બીજે દોરીને તેમાં સોડિયમ નાઇટ્રેટ ઉમેરી દીધું હતું. કોલ્ડ ડ્રિંક પીને વિશાલ બેભાન થઈ ગયો…

મુંબઈમાં 7 માળની ઈમારતમાં લાગી આગ , 45 લોકો દાઝી ગયા, 7ના મોત,30 લોકોનું કરાયું રેસ્ક્યુ;.

મહારાષ્ટ્રના મુંબઈમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 45 લોકો દાઝી ગયા હતા, જેમાંથી 7ના મોત થયા હતા.આગની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસ અને રેસ્ક્યુ…

મહારાષ્ટ્રમાં ફરી નવા જૂની થવાની શક્યતા, અજીત પવારે કેબિનેટની બેઠકમાં હાજરી ન આપી, અજિતપવાર નારાજ હોવાની ચર્ચા;

અજિત પવારએ મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક…

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો, ખેડૂત પત્નીનું મંગલસૂત્ર ગળી ગઇ ભેંસ;

ભેંસ દોઢ લાખ રૂપિયાનું મંગલસૂત્ર ઓગળી જતા ખેડૂતના ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી.ભૂલથી મંગલસૂત્ર સોયાબીન અને મગફળીના ફોતરાની થાળીમા રાખી દીધું હતું. ત્યારબાદ રામહરિની પત્ની સ્નાન ફરી આવી હતી. પરંતુ…

મહારાષ્ટ્રના નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત, CMOએ જણાવ્યું કારણ;

મહારાષ્ટ્રના નંદુરબારની સિવિલ હોસ્પિટલ બાળકો માટે કમનસીબ બની રહીછે. અહીં છેલ્લા ત્રણ મહિનામાં 179 બાળકોના મોત થયા છે. નંદુરબારના સીએમઓ એમ સાવન કુમારે કહ્યું કે જો આપણે આંકડાઓ પર નજર…

મહારાષ્ટ્રના થાણેમાં લિફ્ટ દુર્ઘટનામાં 7 મજૂરોના મૃત્યુ, લિફ્ટમાં સવાર તમામ શ્રમિકોના ઘટના સ્થળે મૃત્યુ;

મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય…

શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું

મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે.…

મહારાષ્ટ્રના શાહપુરમાં ગર્ડર મશીન પુલ પરથી પટકાતા 17 લોકોના મોત ત્રણ ઘાયલ, 10થી15 લોકો ફસાયેલા

મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું…

error: