Satya Tv News

Tag: MAHARASTRA

મુંબઈના દાદરમાં 15 માળની ઈમારતના 13માં માળે લાગેલી આગમાં વૃદ્ધનું મોત;

મુંબઈના દાદર વિસ્તારમાં 15 માળની ઈમારતમાં સવારે 8.30 વાગ્યે આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. આગની ઘટનામાં સચિન પાટકર નામના 60 વર્ષના વૃદ્ધનું શ્વાસ રૂંધાવાથી મોત…

મેમોરિયલ હોસ્પિટલ ચર્ચામાં ,24 કલાકમાં 18 લોકોના મોત, પરિવારનો હોબાળો

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ…

મુંબઈ : વેપારીની અંધશ્રદ્ધાનો ગેરલાભ : જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને અંદાજે રૃા. ૪૦ લાખની માલમત્તાની ચોરી

ધાર્મિક વિધિવિધાનમાં બહુ માનતા વેપારી પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો : યુવકોની વાતમાં આવી ફરિયાદ પણ ના કરી મુંબઈના ભાયખલા નજીક મઝગાવમાં વેપારીનાં ઘરેથી જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું…

error: