Satya Tv News

Tag: METEROLOGIST AMBALAL

ઉત્તરાયણમાં પવનને લઈ હવામાન નિષ્ણાંત કરી આગાહી, અમદાવાદમાં બપોર બાદ વધી શકે છે પવનની ગતિ;

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024 ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ,…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેશે વરસાદ;

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે…

error: