Satya Tv News

Tag: MUMBAI

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ લીધા ડિવોર્સ, આ પાછળનું મોટું સત્ય આવ્યું સામે જાણો;

ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના…

પૂનમ પાંડેનું નિધન એક પબ્લિસિટી સ્ટંટ હતું, સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કહ્યું કે ‘હું જીવતી છું.’

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના…

યામી ગૌતમનો એક નવો વીડિયો આવ્યો સામે જેને જોઈને ફેન્સમાં યામી ગૌતમ પ્રેગ્નન્ટ હોવાની અટકળોએ પકડ્યું જોર;

અભિનેત્રી યામી ગૌતમ ગણતંત્ર દિવસના અવસર પર પતિ આદિત્ય ધર સાથે મુંબઈમાં જોવા મળી હતી. યામી અને આદિત્ય ધરનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ…

સૈફ અલી ખાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ થયા, સૈફએ હેલ્થને લઈને આપ્યા અપડેટ જાણો;

22 જાન્યુઆરીએ સૈફ અલી ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેમને સવારે 8 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથની કોણીની સર્જરી કરવામાં આવી…

જેકી શ્રોફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, મંદિરના પગથિયા સાફ કરતો વીડિયો વાયરલ;

આ વીડિયો જોયા બાદ લોકો જેકી શ્રોફને પસંદ કરવા લાગ્યા છે. આ વાયરલ વીડિયોમાં જેકી શ્રોફ સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જેકી શ્રોફ સીડીઓ સાફ કરતા જોવા…

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર નું થયું બ્રેકઅપ, મહિનાઓ પહેલા જ કપલે અલગ થવાનો નિર્ણય લઇ લીધો હતો;

હાલમાં જ મલાઇકા અરોરાના એક્સ પતિ અરબાઝ ખાને લગ્ન કર્યા છે, જે બાદ લોકો એક્ટ્રેસને તેના બીજા લગ્નને લઇને સવાલ કરી રહ્યાં છે. અલગ થઇ ગયા અર્જૂન- મલાઇકા : મલાઇકા…

શ્રેયસ તલપડે સ્વસ્થ થયા બાદ અગાઉ પોતાની હેલ્થ અપડેપ પર કરી વાત, ડોક્ટરોએ તેને મૃતક માની લીધો હતો;

શ્રેયસ તલપડે સ્વાસ્થ થયા બાદ અગાઉ પોતાની હેલ્થ અપડેપ પર વાત કરી હતી જે બાદ અભિનેતાએ ખુલાસો કર્યો છે કે તે ક્લિનિકલી ડેડ હતો તેમજ ડોક્ટરોએ તેને મૃતક માની લીધો…

HAPPY BIRTHDAY SUNNY DEOL: બોલિવૂડ એક્ટર સની દેઓલની આજે 19 Oct 2023 ના રોજ 66માં જન્મદિવસની ઉજવી;

સની દેઓલએ તાજેતરમાં જ આવું શાનદાર પુનરાગમન કર્યું છે જેને ઈતિહાસનું સૌથી શાનદાર પુનરાગમન માનવામાં આવી રહ્યું છે. અભિનેતાની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સની…

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો, બસમાં મુસાફરી કરી રહેલા 12 શ્રદ્ધાળુઓના મોત

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા 12…

નાસિકમાં હનુમાન મંદિરમાંથી શ્રી કૃષ્ણની મૂર્તિના મુગટની ચોરી, હનુમાન મંદિરમાંથી સાડા ત્રણ લાખની ચોરી;

રવિવારે સવારે અણ્ણાસાહેબ દગડખૈરે હનુમાન મંદિરે દર્શન માટે ગયા હતા. પછી તેઓએ મંદિર પર સ્થાપિત બે પંચધાતુ કળશો જોયા નહીં. તેણે તેના સાથીદાર રમેશ મહારાજને પૂછ્યું કે શું તેણે કોઈ…

error: