Satya Tv News

Tag: NARMADA MAIYYA BRIDGE

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી, નાવિકોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો;

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની લગાવી છલાંગ, નાવિકોની મદદથી મહિલાની શોધખોળ જારી;

ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે.આજે 5 મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી…

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી 4 વાહન અથડાયા;

અંકલેશ્વર-ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ચાર વાહનો સાથે ચેઇન અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે બ્રિજ પર…

યુવતીએ નર્મદા મૈયા પુલ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી;

શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી.…

error: