રાજપીપલા : SOU પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાંથયો ફેરફાર
૦૭જૂન મંગળવારથી પ્રોજેક્શન મેપિંગ શો સાંજે – ૦૮.૦૦ કલાકે અને નર્મદા આરતી ૭.૧૫ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના…