Satya Tv News

Tag: PM MODI

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન રહયા હાજર;

9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ…

રાહુલ ગાંધીએ શેરબજારમાં કડાકાને લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જોરદાર નિશાન સાધ્યું, જેપીસી તપાસની માંગ;

રાહુલ ગાંધી: “ચૂંટણી સમયે વડાપ્રધાન, ગૃહમંત્રી અને નાણામંત્રીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે શેરબજાર ઝડપથી ઉપર જશે અને લોકોએ શેર ખરીદવા જોઈએ. 1 જૂનના રોજ મીડિયાએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું;

તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.નોમિનેશન દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા,…

આવતીકાલે નરેન્દ્રન મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ક્ષત્રિય સમાજની શાંતિ જાળવવા કરી અપીલ;

નરેન્દ્રન મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમજ જાહેર સભા પણ યોજવાની છે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે લોકોને અપીલ કરી છે. ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કાયદો હાથમાં…

વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા, નરેન્દ્ર મોદી, અમિત શાહ, CM યોગી અને ભૂપેન્દ્રપટેલ રહેશે હાજર;

ગુજરાતમાં સોમનાથ મહાદેવ બાદ આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું…

વડાપ્રધા નરેન્દ્ર મોદીને શાહરૂખ ખાનની મદદ કેમ લેવી પડી.? એવામાં હવે શાહરૂખ ખાન તરફથી એક નિવેદન આવ્યું સામે;

13 ફેબ્રુઆરીની સવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે આગામી બે દિવસ સુધી UAE અને કતારના પ્રવાસે જશે. અહીં તે ઘણા કાર્યક્રમોમાં ભાગ…

14 ફેબ્રુઆરી: 5 વર્ષ પહેલા આજ દિવસે પુલવામામાં શહીદ થયા હતા 40 વીર જવાન PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ;

પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલાને…

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ, PM મોદી રહેશે હાજર;

BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે…

કશ્મીરની “ટ્વિન સિસ્ટર્સ” ઝેબા અને ઝૈનબ નો વીડિયો થયો વાયરલ, બાળકીઓએ પ્રધાનમંત્રીને મળવાની ઈચ્છા કરી વ્યક્ત ;

બાળકીઓ ઝેબા અને ઝૈનબ તળપદી ભાષામાં કાલુ કાલુ બોલતી સાંભળવા મળી રહી છે. બંને બાળકીઓ નર્સરીમાં અભ્યાસ કરે છે. એક બાળકી ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરવા તેમજ બીજી બાળકીએ કેમેરામેન…

કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, થશે 4 બદલાવ જે તમારા ખિસ્સા પર કરશે અસર;

મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે . દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર મૂડી…

error: