Satya Tv News

Tag: PM

ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર:અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો

તહેવારો ટાણે જ ગુજરાતમાં ફરીવાર જનતા પર મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. આજથી અદાણી CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકાયો.ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતમાં…

PM મોદી ગુજરાતના પ્રવાસે : વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન’ રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી…

આપઘાત : બેકારીથી કંટાળી ડિંડોલીના યુવકે ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું

ડિંડોલીના 31 વર્ષીય યુવકે ગોડાદરા રેલવે ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન સામે સુઈ જઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસથી મળેલી માહિતી મુજબ ગોડાદરના આ યુવક લાંબા સમયથી બેરોજગાર હતો…

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

રાજપીપળા : નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી

રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ…

કર્મચારીઓના હિતમા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 7માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે

તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે સી.પી.એફ માં 10 ટકાને બદલે 14…

PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યારે ભાજપ યુવા મોરચા દ્વારા 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી…

UP : બે સગીર બહેનોની હત્યા,બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી

UPના લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાનો આરોપ હતો કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં…

બારડોલી : 2 બાળકો વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધી 950 કિ.મીનું અંતર 10 દિવસમાં ખેડશે

17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુલાકાત કરશે બારડોલી નગરના બે બાળકો વેવબોર્ડ પર દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી ખાતે પહોંચી 17મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર…

મોદી બપોરે 2.30 વાગ્યે અમદાવાદ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે “ખાદી ઉત્સવ”નો અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. અહીં 7500 મહિલા…

error: