Satya Tv News

Tag: RAJKOT NEWS

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ આધેડનો લીધો ભોગ, જુઓ CCTV;

તા. 3 સપ્ટેમ્બરે વનરાજસિંહ ચાવડા નામના આધેડ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન ગાંધીગ્રામ હીરાનાં બંગલા પાસે ડ્રેનેજની લાઈન ખુલ્લી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી આધેડે જીવ ગુમાવવાનો વારો…

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જાણો ડબ્બે કેટલાનો વધારો થયો;

એક સપ્તાહમાં રાજકોટમાં તેલના ભાવમાં 60થી 75 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, રાયડાના તેલ અને કોપરેલમાં જેવા તેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે.…

રાજકોટના સાંગણવા ગામમાં તળાવને ‘ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મરાયું;

રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં…

રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી, મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી;

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે. ભારે વરસાદના પગલે સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન…

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત;

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે.રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર…

રાજકોટ અગ્નિકાંડ: કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન CP કચેરીનો કરશે ઘેરાવ, ગેનીબેન સહિતના અગ્રણીઓ જોડાયા;

કોંગ્રેસની માંગ છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર પરિવારોને ન્યાય મળે. આ સાથે કોંગ્રેસ દ્વારા SITના વડાને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે.. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં ગેનીબેન…

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના પિતાનું વિયોગથી મોત, પરિવારમાં શોક;

રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના…

રાજકોટ અગ્નિકાંડ: ગેમઝોન ગેરકાયદે હતો, ભાજપના કોર્પોરેટરે સ્વીકાર્યું;

રાજકોટ અને સરકારની બે સિટના તપાસનીશ પોલીસ ઓફિસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારી કે ઉચ્ચ IAS કે IPS અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નથી,…

રાજકોટ અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે સસ્પેન્ડ કરાયેલા 4 અધિકારીઓની કરી ધરપકડ;

ACBના દરોડા બાદ ક્રાઈમ બ્રાંચે પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરી છે. આગકાંડ બાદ એમ.ડી. સાગઠિયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર અનામિકા સાગઠિયાનો 7 થી 8…

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત;

રાજકોટ અગ્નિકાંડ બાદ પરશોત્તમ રૂપાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. જ્યાં પરશોત્તમ રૂપાલા અને સાંસદ રામ મોકરિયા પીડિતો સાથે મુલાકાત કરી સાથે જ તેઓને પડતી મુશ્કેલીઓ પણ સાંભળી. જેમાં રૂપાલાએ નિવેદન…

error: