Satya Tv News

Tag: RAJKOT NEWS

રાજકોટના GMSCLના વેર હાઉસમાં કૌભાંડ એજેન્સીને પેનલ્ટીથી બચાવવા મેનેજર લેતો હતો રૂપિયા

રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાઓ વિતરણ કરતા GMSCL માં મસમોટું સ્ટિકર કૌભાંડ સામે આવ્યું છે. એક સ્ટિકરથી બે-બે કૌભાંડ આચરાતા હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે. GMSCLના રાજકોટના વેરહાઉસમાં ખાનગી…

અંધશ્રદ્ધામાં ડૂબેલા સુરેન્દ્રનગરના પરિવારે 10માસ ની બાળકીને ડામ આપ્યા

સુરેન્દ્રનગરમાં 10 માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને ગરમ કરેલી…

રાજકોટ માં ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાતા RPFના મહિલા જવાને દિલધડક રેસ્કયુ કર્યુ

રાજકોટ માં સામાન્ય રીતે રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ…

રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર હતો ‘જન્માષ્ટમી’નો તહેવાર,ATSની પૂછપરછમાં ચોકાવનારો ખુલાસો

રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂછપરછમાં…

36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ થયું મૃત્યુ, હાર્ટએટેક થી થયું મોટ

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મળતા…

PM નરેન્દ્ર મોદી નો ગુજરાત માં પ્રવાસ રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં કરાશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9,…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત,રાજકોટની લેશે મુલાકાત

પ્રધાનમંત્રી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેવાના છે. આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. કલેકટર…

રાજકોટ શહેર માં રોગચાળો વકર્યો, એક જ અઠવાડિયામાં શરદી-તાવના 400થી વધુ કેસ નોંધાયા

ચોમાસાની સિઝન અને સતત પડી રહેલા વરસાદી માહોલની વચ્ચે રોગચાળો ફેલાવવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં રોગચાળાના કેસોમાં અચાનક ઉછાળો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે,…

રાજકોટમાં ટ્રકની પાછળ ઘુસી ગયેલી ફોર્ચ્યુનર યુવક મૃત હાલતમાં મળ્યો

રાજકોટ-જામનગર હાઈવે પર તરઘડી નજીક ફોર્ચ્ચુનર કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગેમ ઝોનના માલિકનું કરુણ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક ચાલકને જાણ ન હોવાથી 3 કિલોમીટર સુધી ફોર્ચ્યુનર કાર…

error: