Satya Tv News

Tag: RAJKOT NEWS

રાજકોટમાં નિસંતાન કપલના આપઘાતનો કિસ્સો, દીકરીના આપઘાત બાદ સસરાએ જમાઈ પાસેથી માગ્યા 10 લાખ;

રાજકોટના યુવરાજનગરમાં રહેતા યુવાન અનિલ ડાભીએ આજે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા અનિલે એક વીડિયો પણ બનાવ્યો હતો અને આપઘાતનું કારણ પણ આપ્યું હતું. દીકરીના આપઘાત બાદ…

રાજકોટમાં આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત, રોડ પર પડેલા ખાડાનાં કારણે વધુ 1નું મોત;

રાજકોટ: રાજકોટમાં ખાડાના કારણે વધુ એકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના પુલ પર અક્સ્માત સર્જાયો છે. ખાડાના કારણે આ અકસ્માત સર્જાયો છે. અગાઉ…

રાજકોટમાં હાર્ટએટેક કેસમાં ચિંતાજનક વધારો,450થી વધુ કેસો નોંધાયા;

આ બાબતે રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઈએમએનાં ર્ડાક્ટર, રેડક્રોસનાં ર્ડાક્ટર, મેડીકલ કોલેજનાં ર્ડાક્ટર, સાંસદ સભ્યની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.…

રાજકોટ: તમારું કામ અઘરું છે કહી ભુવાએ 8 લાખ પડાવ્યા, રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની આપી ધમકી;

રાજકોટના મંગળા મેઈન રોડ પર રહેતા અને નોકરી કરતા મનીષ લોટીયા અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે. મનીષ લોટીયાએ કહ્યું કે, પારિવારિક મુશ્કેલીમાં ભુવા અરુણ સાપરિયા સાથે સંપર્ક થયો હતો. જે બાદ…

ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, રાજકોટમાં 24 કલાકમાં 5 યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ;

ગુજરાતમાં નાની ઉમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. તબીબોનું માનીએ તો હૃદય અચાનક બંધ પડી જાય એ વાત નવી નથી પણ ટેકનોસેવી યુગમાં આવી ઘટનાની ચર્ચા વધી છે…

રાજકોટ સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના,વોકળા પર ટાઈલ્સ તોડવાનું ચલાવાયું હતું મશીન, સામે આવ્યું ચોંકાવનારું કારણ;

રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફૂડ બજારમાં આવેલા વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી…

રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત, ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા;

રાજકોટના ગોંડલના વોરાકોટડામાં 2 બાળકોના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બે બાળકોના ઊલટી થયા બાદ અચાનક જ મોત થયા હતા.ત્યારે શંકાના આધારે પોલીસે મૃતક બાળકોના પિતાની…

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત મુદ્દો, સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો આવ્યા મેદાને, પોલીસ કાર્યવાહી ન કરતાનો આક્ષેપ;

મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ…

રાજકોટમાં નવા મેયરના નામની જાહેરાત નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી;

રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનની ટર્મ પૂર્ણ થતાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા ગત 1 સપ્ટેમ્બરે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ જયંતિભાઈ કવાડિયા, આદ્યશક્તિબેન મજમુદાર…

રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, 2 યુવક અને 1 યુવતીનું હાર્ટએટેકથી થયું અવસાન ;

જેતપુરના લોકમેળામાં એક યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીની તાજેતરમાં જ સગાઇ થઈ હતી. આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં સાસરીયા…

error: