તિલકવાડા તાલુકામાં100વધુ ગામોમાં પાણીના અભાવે કપાસનો ઉભો પાક સુકાવા લાગ્યો!
નર્મદાની શાખા કેનાલોમાંથી પાણી છોડવાની તિલકવાડાના ખેડૂતોની માંગ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 100થી વધુ ગામોમાં ખેડૂતોએ મોટાભાગે કપાસનું વાવેતર કર્યું છે. દર વર્ષે સૌથી વધુ કપાસનો પાક તિલકવાડા તાલુકામાં સારો…