Satya Tv News

Tag: RAM TEMPLE PRAN PRATISHTHA AYODHYA

અયોધ્યામાં ભગવાન રામ પર ભક્તોએ વરસી પડ્યાં, પ્રાણ પ્રતિષ્ઠાના 11મા દિવસ સુધી મળ્યું 12 કરોડનું દાન;

ટ્રસ્ટના ઓફિસ ઇન્ચાર્જ પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા કદની દાનપેટીઓ મૂકવામાં આવી છે, જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝ્ડ કાઉન્ટર…

અયોધ્યામાં સચિન તેંડુલકરને નડી કાર પાર્કિંગની સમસ્યા, પાર્કિંગની જગ્યા ન મળતાં રસ્તા પર મૂકવી પડી કાર;

અયોધ્યા આવેલા સચિન તેંડુલકર પણ આડેધડ પાર્કિંગની ગેરવ્યવસ્થાનો ભોગ બન્યાં હતા. આમ તો કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ઘણા લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો…

કોલકાતાના કોઠારી બંધુઓએ સૌથી પહેલો બાબરી પર લહેરાવ્યો હતો ભગવો

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ કોઠારી બંધુઓની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા હત્યા બાદ સમગ્ર દેશભરમાં ઉગ્ર બન્યું હતું રામ મંદિર આંદોલન 500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ…

error: