સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત
સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો. શહેરના પાંડેસરામાં તાવથી એક યુવકનું મોત થયું હતું. આ સાથે અત્યાર સુધીમાં…