Satya Tv News

Tag: SURAT

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો હતો. શહેરના પાંડેસરામાં તાવથી એક યુવકનું મોત થયું હતું. આ સાથે અત્યાર સુધીમાં…

સુરત એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા, બોલેરો ગાડીએ બાઈકને ફંગોળ્યું

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની હદમાં ઘલા પાટિયાથી બૌધાન જતાં રોડ પર અકસ્માતની ઘટના બની છે. સામેથી આવતી કારના ચાલકે અડફેટે લેતાં બાઈક પર સવાર ત્રણ યુવાનનાં મોત…

અંકલેશ્વર :નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં GPCBના તપાસમાં 200 લીટર ના 570 જોખમી દ્રમ મળ્યા, અંકલેશ્વર ઓફિસમાં ટીમના ધામા

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં 4 કામદારના મોતનો મામલો GPCBના તપાસમાં 200 લીટર ના 570 જોખમી દ્રમ મળ્યા પોલીસ અને GPCB દ્વારા મહંમદ જાવેદ ચીકનાની ઓફિસમાં તપાસ અંકલેશ્વરમાં આવેલ ઓફિસમાં તપાસ શરુ…

ઓલપાડ : દેલાડ ગામ બે મકાનોને નિશાન બનાવ્યા નિશાન, પણ ફર્યા વીલા મોઢે પાછા, જુવો CCTV

ઓલપાડના દેલાડ ગામે તસ્કરો ત્રાટક્યા3 તસ્કરોએ 2 ઘરને બનાવ્યા નિશાનઘરમાં કબાટ તોડતા કંઈ ન મળતા સામાન વેરવિખેર કરી નુકશાનથોડા દિવસ અગાઉ પણ તસ્કરોએ 3 ઘરને બનાવ્યા હતા નિશાનસમગ્ર ઘટના CCTVમાં…

અંકલેશ્વર : સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં 3 અંકલેશ્વરના અને એક રાજસ્થાનના ઈસમનું મોત, GPCBની અંકલેશ્વરમાં તપાસ

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરના મામલેચાર ઇસમોના મોત બાદ અંકલેશ્વર GPCB હરકતમાંઅંકલેશ્વર ઉદ્યોગીક વસાહતમાં તાપસ હાથ ધરાયકેમિકલ કિંગ તરીકે જાણીતા મહંમદ ચિકના થયા છે પાસાકેમિકલ કિંગ મહંમદ ચિકનાનું પણ થયું…

સુરત:માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેમિકલવાળાં ડ્રમ ખોલતાં ચાર લોકોના મોત

સુરતના નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટનાગેસ ગળતર થતાં શ્વાસ રૂંધાઈ જવાથી ચાર કામદારનાં મોતમૃતદેહને કીમ ગામના સાધના હોસ્પિટલમાં લવાયાતત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ બન્યું જરૂરી સુરતના માંગરોળના મોટા બોરસરા…

કિમ: વીજ પુરવઠા અને પાવર-કટથી ઉદ્યોગપતિઓ હેરાન પરેશાન,જેટકો કંપનીની કચેરી પહોંચી કરી હલ્લા બોલ

ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ એકમો૨૨૫ કરોડથી વધુ વીજ બિલ પણ ઉદ્યોગો દ્વારા ભરાયDGVCL કંપની દ્વારા કામગીરી ન થાય ચિમ્મકી ઉચ્ચારી સુરતમાં લાંબા સમયથી માંગરોળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનિયમિત બનેલા વીજ…

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માણેકપોર ગામની મિઢોળા નદીમાં દેખાઈ કેટફિશ

પલસાણા નજીક મિઢોળા નદીમાં દેખાઈ કેટફિશફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને કરી જાણકેટફિશની લંબાઈ ત્રણ ફૂટથી પણ વધારેપલસાણા વનવિભાગને સોંપી દેવામાં આવી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલકપોર ગામે કેટફિશ મીંઢોળા…

સુરત: કામરેજનું આશીર્વાદ માનવ મંદિર નીરાઘારોએ લીધો આશરો,સાજા કરવાની સાથે તેમના પરિવારોની સાથે પુનઃમિલન કરાયું

આશીર્વાદ માનવ મંદિર નીરાઘારો માટે બન્યું આધારમંદબુદ્ધિના નિરાધાર લોકોને હૂફ આપીને સાજા કરાયા૫૫ લોકો સ્વસ્થ થતાં તેઓનું પરિવાર સાથે મિલન https://fb.watch/ma1vPSMOnX/ કામરેજનું આશીર્વાદ માનવ મંદિર નીરાઘારોનો આધાર બન્યું છે, અનાથ…

સુરત: ખેડૂતોને ખાતરનો જથ્થો ન મળતાં હેરાન,ખાતર મેળવવા કલાકો સુધી કતારોમાં ઊભા રહેવા મજબૂર

યુરિયા ખાતરની સહકારી ડેપો અને મંડળીમાં અછતખાતર ન મળતાં કતારોમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂરતા.ના ખાતર ડેપો પર ટેકનિકલ ખામી સર્જાતા પરેશાન સુરતમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી,એક તરફ ખાતરની…

error: