નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગમાંથી જીજે-16 પાસિંગના વાહનોનો ટોલ કપાઇ જતા રોષ;
અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેનમાંથી પસાર થતી બસોનો પણ ટોલ કપાય છે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા માટે અલગથી લેન બનાવવામાં આવી છે પણ તેમાંથી અમારી બસો જાય…