Satya Tv News

Tag: UTRAKHAND

દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ, IMDએ દિલ્હી, MP, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં વરસાદની ચેતવણી જાહેર કરી;

આ તરફ હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…

ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા લોકોમાં ફફડાટનો માહોલ

ભારતમાં આજે સવારે ઉત્તરાખંડથી લઈ છેક આંદામાન-નિકોબાર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે, આંદામાન-નિકોબારમાં ભૂકંપની શ્રેણી સતત વધી રહી છે. આ તરફ ગુરુવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા…

ભારે વરસાદને પગલે ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 11 જુલાઈ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. તેમણે…

ઉત્તરાખંડના પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકી, 9 લોકોના દુઃખદ મોત, 2 લોકો થયા લાપતા

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતશ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકીઅકસ્માતમાં 9 લોકોના મોત, 2 લોકો લાપતા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં મુનસ્યારીના હોકરા વિસ્તારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી…

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના : ચાર લોકોના મોત

ચમોલી જિલ્લાના થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યામકાનો ભૂસ્ખલનની ઝપેટમાં આવતા ચાર લોકોના મોત ઉત્તરાખંડમાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આજે એટલે કે શનિવારે ચમોલીમાં મોટી દુર્ઘટના…

કેદારનાથથી 2 કિમી દુર હેલિકોપ્ટર ક્રેશ:દુર્ઘટનામાં 7 લોકોના મોત

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો…

ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો:બ્લોક પ્રમુખની પત્નીનું ગોળી વાગવાથી મોત

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

ઉત્તરાખંડ : મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી: બસમાં લગભગ 50 લોકો હતા સવાર

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક બસ 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જાનૈયાઓથી ભરેલી બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી. સીમડી ગામ પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો…

ઉત્તરાખંડ : અંકિતા ભંડારી હત્યા કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ

ઉત્તરાખંડ (Uttarakhand)ના ઋષિકેશ (Rishikesh)માં પાંચ દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી (Ankita Bhandari)નો મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો છે. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ બાદ 24 કલાકમાં ત્રણેય…

અકસ્માત : ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી: દુર્ઘટનામાં 26 લોકોનાં મૃત્યુ

CM શિવરાજે મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવા માટે એરફોર્સનાં વિમાન માગ્યાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવારે સાંજે એક બસ ખીણમાં ખાબકી છે. એમાં મધ્યપ્રદેશના પન્નના જિલ્લાના 26 યાત્રાળુ અને ડ્રાઈવર-ક્લીનર સહિત 30 લોકો સવાર હતા.…

error: