Satya Tv News

Tag: VIDHYANSABHA

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથના ઉમેદવારની તરફેણમાં ભાજપ ચૂંટણી નહીં લડે

મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ઉચકાયો

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયુંકોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો…

બેરોજગારોએ અમદાવાદ આવી વિરોધ પ્રદર્શન કર્યા,ખુલ્લા મેદાનમાં રાત વિતાવી;ગેહલોતને મળવાની જીદ

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છેબેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાસાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના…

વાગરામાં સક્રિય સામાજિક કાર્યકર યુવાન જાવીદ મુન્શી એ AAPમાં પગ મૂક્યો

વાગરામાં વિધાનસભા અંતર્ગત AAP પાર્ટીની મિટિંગસામાજિક કાર્યકરએ AAPમાં પગ મૂક્યોAAPમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો વાગરા ખાતે વિધાન સભાની ચૂંટણીના લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાગરા તાલુકા અને…

દેડીયાપાડામાં આજ ૮ ઓકટોબર,૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોરદેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા…

ભરૂચમાં નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજાયો,કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમનારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમકાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં…

error: