ઝઘડિયા જીઆઇડીસીમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન ૧૪ ગાયોના મોત થતા ચકચાર
ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ પણ કહેવાતા પર્યાવરણ વાદીઓ અને ગૌ રક્ષકો કેમ ચુપ છે? ગાયોના મોત માટે કોણ જવાબદાર? પ્રદુષિત પાણી પીવાનું કારણ કે પછી અન્ય કારણ? ભરૂચ…
ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ પણ કહેવાતા પર્યાવરણ વાદીઓ અને ગૌ રક્ષકો કેમ ચુપ છે? ગાયોના મોત માટે કોણ જવાબદાર? પ્રદુષિત પાણી પીવાનું કારણ કે પછી અન્ય કારણ? ભરૂચ…
કિશાન સંઘ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપૂરગ્રસ્તો માટે રાહત પેકેજ જાહેર કરાયુંખેડૂતોની 2લાખ સુધીની લોન માફ કરવા માંગથયેલ નુકશાનની સહાય આપવા કિશાન સંઘે કરી માંગ ઝઘડિયા કિશાન સંઘ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં…
સરદાર સરોવર ડેમ માથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતાં નર્મદા નદી નાં કાંઠા ના ગામોમાં પુરની સ્થિતિ થઈ હતી જેમાં ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને પત્ર લખવામાં…
આવનાર હિંદુ મુસ્લિમ ભાઈઓ નાં તહેવારો ને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારનાં આજુબાજુના ગામનાં આગેવાનો સરપંચો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. આ…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામતી સગીર વયતી યુવતીતે ઇકો ગાડીમાં શાળાએ મુકવા જતા તેણીતા કહેવાતા બનેવીએ રસ્તામાં આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવા બાબતતી પોલીસ ફરિયાદ તોંધાઇ હતી. ત્યારબાદ…
મુલદ ગામેથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયોવિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમ પકડાયોકુલ રુ.૨૬૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો2 ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ…
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના ત્રણ મિત્રો આંબાખાડી ખાતે ધોધમાં નહાવા આવ્યા હતાભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા…
ઝઘડિયાના ગુમાનદેવ ખાતે બાઇક ચાલકનું મોતવાહન ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોતપોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની અડફેટે…
આકાશ પોલીફિલ્મ નામની કંપનીના મટીરીયલ ચોરીકંપનીમાં ખુલ્લી જગ્યામાં રાખેલની સામાની ચોરીયાર્ડમાં બે અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીની એક કંપનીમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રુ.એક લાખ ઉપરાંતનો…
યુવક ભાલોદ ખાતે બેન્કનું કામ પતાવી ઘરે જતો હતો ત્યારે વણાકપોર પ્રાંકડ વચ્ચે અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભાલોદ જવાના માર્ગ પર વણાકપોર અને પ્રાંકડ ગામો વચ્ચે કોઇ…