Satya Tv News

ભરૂચ અંકલેશ્વર વચ્ચેના બોરભાથા બેટ ગામ પાસે ટ્રેનની અડફેટે મહિલા નું મોત..

અંકલેશ્વર થી આવતી ટ્રેનની અડફેટે આવતા મોત..

રેલ્વે પોલીસએ ઘટના સ્થળે પહોંચી .

અજાણી મહિલાના મૃતદેહ નો કબ્જો મેળવી આગળની તપાસ હાથધરી.


ભરૂચ અંકલેશ્વર વચ્ચેના બોરભાથા બેટ ગામ પાસે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થતા રેલ્વે પોલીસએ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ અંકલેશ્વર વચ્ચેના બોરભાથા બેટ ગામ પાસે કોઈક ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું મોત કરુણ મોત નિપજવા પામ્યું હતુ. ઘટનાની જાણ અંકલેશ્વર રેલ્વે પોલીસને થતા પોલીસે કુમક ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાના મૃતદેહને પોસ્ટ મોટર્મ ખાતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી તેના વાલી વારસોની શોધખોળ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: