Satya Tv News

અંકલેશ્વરમાં પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા એન.જી.ઓને એક વર્ષ પૂર્ણ કરતા સુભાષ પારક ખાતે વૃક્ષારોપણ, કેક કાપી અને ઇ બુલનું લોન્ચીંગ કરી કરવામાં આવી હતી.
પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ જે પર્યાવરણ ની સુરક્ષા માટે કામ કરી રહી છે જેના આજે એક વર્ષ પૂર્ણ થતાં પેરેડાઇઝ ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ વોર્ડ નંબર ૩ માં આવેલ સુભાષ પાર્કના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, પેરેડાઇઝ ઇન્ડિયા ના અમિત ભાઈ રાણા, અક્ષેસભાઈ પટેલ, સાહિનબેન, મનીષાબેન પટેલ,ઉમંગભાઈ સુથાર, મીનાબેન પટેલ અર્જુન ભાઈ ,અકુલ ભાઈ તેમજ પેરેડાઇઝ ઇન્ડિયાના તમામ હોદ્દેદારો, વોર્ડ ના સભ્ય તેમજ પર્યાવરણ પ્રેમીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સુભાષ પાર્ક મા વૃક્ષો રોપણ કરી અને 1 વર્ષ પૂર્ણ કરું એટલે e-book લોન્ચ કરી છે અને કેક કાપી ઉજવણી કરી છે

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે ધર્મન્દ્ર પ્રસાદ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: