Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વડોદરા કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ જન્મ જયંતીએ “રન ફોર યુનિટી” નું આયોજન

તારીખ 31 એ સવારે 6:00 વાગે સયાજી બાગથી થનારો પ્રારંભ વડોદરા, તા. 29 ઓક્ટોબર 2022 શનિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી…

વલસાડ : વંદે ભારત ટ્રેનને નડ્યો વધુ એક અકસ્માત

– વલસાડ, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે. વડા પ્રધાને થોડા સમય પહેલા જ…

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે જગ્યાએ અકસ્માત, ત્રણના મોત, સાત લોકોને ઈજા

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. જ્યારે 7 લોકોને ઈજા પહોંચી છે. નબીપુર નજીક ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક,…

અંકલેશ્વર : જૂની દિવી ગામમાંથી 9 ફૂટ લાંબો મહાકાય અજગર ભારે જહેમત બાદ પકડાયો

અંકલેશ્વરના જૂની દીવી ગામમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ છવાયો હતો. જેની જાણ ગ્રામજનોએ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમીએ મહાકાય અજગરને પકડી પાડી વન વિભાગને હવાલે કર્યો હતો. અજગર પકડાઈ જતા…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ : ભરૂચની શ્રવણ ચોકડી નજીક સીટી બસના ચાલકે શાકભાજીની લારીને અડફેટે લીધી, ચાલક નશામાં હોવાનો આક્ષેપ

ભરૂચમાં ફરતી સિટીબસના ચાલકે શ્રવણ ચોકડી નજીક એક શાકભાજીની લારીના ચાલકને અડફેટમાં લીધો હતો જેને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેવાડવામાં આવ્યો હતો. ભરૂચમાં સિટીબસ અનેક વિસ્તારોમાં ફરી રહી છે.…

ચોરીની બીજી ઘટના : દિવાળી તહેવારમાં ભરૂચમાં ચોરીની બીજી ઘટના, મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મંગલજ્યોત સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૧.૨૪ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ શહેરમાં સતત દિવાળી તહેવારમાં ચોરીનો…

અંકલેશ્વર : તાલુકાના જીતાલી ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી

ભરૂચ એલસીબી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકર પટેલ સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના ટેકરી ફળિયામાં રહેતી અંજુબેન વિશાલ…

આગ ભભૂકી : ભરૂચના કસક વિસ્તારમાં આવેલી વિહિતા કેમની ઓફિસમાં આગ, દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. ભરૂચ શહેરના હાર્દ સમાન કસક વિસ્તારમાં…

મુલાકાત : 30 ઓક્ટોબરથી ફરી PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 3 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

ગુજરાત ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી કરોડોના વિકાસકર્યોની ભેટ આપી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. PM મોદી…

error: