Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ચાઈનીઝ કંપનીઓ પર તવાઈ બોલાવાઈ,વીવો બાદ હવે ઓપ્પો પર દરોડા પડ્યા,દરોડા દરમિયાન કરોડોની ટેક્સ ચોરી કરી હોવાનો દાવો

રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટએ દાવો કર્યો છે કે, મોબાઈલ કંપની ઓપ્પો ઈંડિયાએ 4389 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. આપને જણાવી દઈએ કે, ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે. આ વર્ષે મેમાં…

પત્નીને જીવતી સળગાવી હત્યા બદલ પતિને માત્ર પાંચ વર્ષની સજા

ભોપાલ મધ્યપ્રદેશમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ લીના દીક્ષિતે દોષી તો ઠેરવ્યો પણ સજા માત્ર પાંચ વર્ષની જ આપી હતી. આ મામલાની નોંધ લઇને હાઇકોર્ટે લીના…

કેન્દ્રીય મંત્રીનાં બંગલામાં ઘૂસ્યા નાળાનાં પાણી

દેશના ઉત્તર પૂર્વી ભાગ બાદ હવે વરસાદ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગણા બાજૂ ફંટાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજધાની ભોપાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સરકારી…

ગુજરાત પર અતિભારેનો ખતરો તોળાયો, હવે 12 જિલ્લામાં 17 જુલાઇ સુધીની આગાહી

રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48…

શ્રીનગરમાં પોલીસ પાર્ટી પરના આતંકી હુમલામાં એક ASI શહીદ, બે જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા હતા જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ આતંકી હુમલો…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલી-નર્મદા પહોંચ્યા

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુક્સાન થયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવી રહ્યા છે. જ્યાં…

વાગરા પોલીસે બોલેરો સાથે ટોઇંગ કરી પહાજના બે લોકોને રેસ્ક્યુ કરી બચાવ્યા

જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ અને સ્ટાફની કામગીરીને બિરદાવી વસ્તી ખંડાલી ગામમાં પ્રવેશવાનું એક માત્ર નાળુ પાણી ઓસરે નહિ ત્યાં સુધી બંધ કરાયુવા વાગરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઇંચ…

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મિત્રએ કરી મિત્રની હત્યાજી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીમાં બન્યો બનાવપોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમી વર્ષા ટારપોઈન કંપનીના રૂમમાં બોથડ પ્રદાર્થ વડે મિત્રએ…

કેરળનાં કન્નુરમાં RSS નાં કાર્યાલય પર ઝીંકાયો બોમ્બ

કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર મંગળવારે સવારે હુમલો થયો હતો. આ હુમલો બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બારીઓનાં કાચ તૂટયા હોવાનું માલૂમ પડ્યું છે. આગળ પોલીસ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો નિર્ણય: આજની પરીક્ષાઓ કરાઇ રદ

રાજકોટમાં આજ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના લીધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની…

error: