યુપીના મુરાદાબાદમાં 200થી વધારે બાળકોને એઈડ્સ થયો
યુપીના મુરાદાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 200થી વધુ દર્દીઓને એઇડ્સ થયો હોવાનું નિદાન થયું છે. એચઆઈવી-એઈડ્સના સંક્રમણની ચપેટમાં આવી રહેલા બાળકો પણ ઝડપથી આવી રહ્યા છે. મુરાદાબાદની જિલ્લા…
યુપીના મુરાદાબાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 200થી વધુ દર્દીઓને એઇડ્સ થયો હોવાનું નિદાન થયું છે. એચઆઈવી-એઈડ્સના સંક્રમણની ચપેટમાં આવી રહેલા બાળકો પણ ઝડપથી આવી રહ્યા છે. મુરાદાબાદની જિલ્લા…
ભરૂચ જિલ્લાના 300 અમરનાથ યાત્રાળુઓ સુરક્ષિત,એક પણ યાત્રી વાદળ ફાટવાની ઘટનામાં પ્રભાવિત નહીંજિલ્લાના તમામ યાત્રી સુરક્ષિત હોવાની અત્યાર સુધીની માહિતી: કલેકટર અમરનાથ પવિત્ર ગુફા પાસે શુક્રવારે આભ ફાટવાની કુદરતી હોનારતમાં…
શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ…
નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનયોગ્ય તપાસ કરી પરત માદરે વતન લાવવા કાર્યવાહી કરવા માંગ નેત્રંગના ગુમ થનાર વ્યક્તિને પરત લાવવા બાબત નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા જિલ્લા કલેકટર…
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી અમુક લોકો લગ્ન સમારંભમાં ભાગ લેવા આવ્યા હતા અને રોડના કિનારે બેઠા હતા, ત્યારે અચાનક એક પિકઅપ ટ્રક આવ્યો અને તેમને કચડીને ઝાડ સાથે અથડાયો હતો.…
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના ગુજરાતના શ્રદ્ધાળો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના…
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુફાની પાસ ભારે પાણીના વહેણમાં કેટલાય શ્રદ્ધાળુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકો…
અમદાવાદ મોહમ્મદ પૈગમ્બર સાહેબ અંગે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન પછી મલેશિયા-ઈન્ડોનેશિયાના મુસ્લિમ હેકર્સના બે ગ્રુપ સક્રિય થયા હતા. આ હેકર્સે ભારતની બે હજાર વેબસાઈટ પર સાઈબર એટેક કર્યો હતો. નૂપુર…
સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.…
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…