Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નૂપુર શર્માની ઝાટકણી કાઢનાર સુપ્રીમના બે જજ સુર્યકાંત અને પારડીવાલાની સામે 117 લોકોએ ઓપન લેટર

15 પૂર્વ જજ સહિત 117 રિટાયર્ડ અધિકારીઓનો ચીફ જસ્ટિસને ઓપન લેટર કહ્યું નુપુર શર્મા મામલે સુપ્રીમ કોર્ટે પાર કરી દીધી લક્ષ્મણરેખા સુપ્રીમના જજ સુર્યકાંત અને પારડીવાલાએ નુપુર શર્માની ઝાટકણી કાઢી…

સૌરાષ્ટમાં અતિભારે વરસાદની આગાહી: તંત્રએ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આપ્યા આદેશ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.…

યુપીમાં હિંદુ દેવી-દેવતાઓની તસવીર પર ચિકન વેચનાર તાલિબ હુસેનની ધરપકડ

ઉત્તર પ્રદેશના સંભલ ખાતે એક વ્યક્તિની હિન્દુ દેવી-દેવતાઓના તસવીર ધરાવતા પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ ટીમ પર હુમલો કરવા બદલ આરાપીની ધરપકડ કરવામાં આવી છે.…

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં સવાર 3નાં મોત

રાજ્ય માં આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકમાં સવાર 3 લોકોના મોત નિપજ્યાં છે. ટ્રક રાજસ્થાનથી પશુઓને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી.…

કોર્ટના નિર્ણયો પ્રજાની સલાહ પ્રમાણે નહીં, બંધારણ પ્રમાણે થાય છે : જસ્ટિસ પારડીવાલા

નૂપુર શર્માની ઝાટકણી કાઢનારા સુપ્રીમકોર્ટના જજની સોશિયલ મીડિયા પર લગામ મુકવાની સલાહ દેશમાં હિંસા ફેલાઈ તે માટે ‘નૂપુર શર્માની જીભ લપસી’ તેને જવાબદાર ગણનારા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાએ…

કુલ્લુમાં સોમવારે સવારે 8 વાગ્યે દુર્ઘટના સર્જાઈ, બસ ખીણમાં ખાબકતાની સાથે જ બુકડો વળી

હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં…

કાશ્મીર: રિયાસી જિલ્લામાં સુરક્ષાદળોએ નહીં પરંતુ ગામના લોકોએ બે આતંકવાદીઓને પકડ્યા: મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો

સેના અને સુરક્ષા દળો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. કાશ્મીરના રિયાસી જિલ્લામાં સુરક્ષાદળોએ નહીં પરંતુ ગામના લોકોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. બંને આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો…

ઉદયપુર હત્યાકાંડ : ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પહેલીવાર કેમેરાની સામે આવ્યા

દરજી કનૈયાલાલની હત્યાને આજે પાંચ દિવસ થયા છે. તાલિબાનના આ હત્યાકાંડ બાદથી સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં આક્રોશ છે. સાવચેતીના ભાગરૂપે સરકારે કલમ 144 સાથે નેટબંધીનો…

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, આરોપીએ મોટેલના રૂમનું ભાડું ન આપવું પડે તેથી મારી દીધી ગોળી

અમેરિકામાં અવારનવાર ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ અંગે…

અંકલેશ્વર શહેરમાંથી 10 કિલો ઉપરાંતના ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો

ભરૂચ SOG પોલીસે 1.6 લાખ ઉપરાંત મુદ્દામાલ સાથે કરી ધરપકડ સુરતનો વધુ એક અજાણ્યા ઈસમને કરાયો વોન્ટેડ જાહેર શહેર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર…

error: