Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

બે વર્ષ બાદ દિલ્હીથી આજે પહેલો જથ્થો હજ યાત્રા પર રવાના:સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થયા

કોરોના મહામારીમાં પ્રતિબંધ બાદ સાઉદી સરકારે આ વર્ષે વિદેશી લોકોને હજ યાત્રાની પરવાનગી આપી દીધી છે. સમગ્ર દુનિયામાંથી હજ યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ ફ્લાઈટ્સ ઉડવા…

ધોરણ 10 નુ નર્મદા જિલ્લાનું પરિણામ 62.41% આવ્યું

જિલ્લા માં ટોપ10માં 9વિદ્યાર્થીઓ જય અંબે સ્કૂલ રાજપીપલા મેદાન મારી ગઈ જિલ્લા માં પ્રથમ જય અંબે સ્કૂલ રાજપીપલાની બે વિદ્યાર્થીની ઓજેમાં વિશ્વા દૂધાગરા અને,ત્રિયા વસાવા 99.84%પી આર સાથે જિલ્લામાં પ્રથમ…

બાંગ્લાદેશ:કન્ટેનર ડેપોમાં આગ: 22 લોકોએ ગુમાવ્યા જીવ :પોલીસ અને ફાયરકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ

દક્ષિણ-પુર્વ બાંગ્લાદેશમાં એક ખાનગી કન્ટેનર ડેપોમાં શનિવારે રાત્રે બ્લાસ્ટ થયો હતો, જેમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયા હતા અને 450થી વધું લોકો ઈજાગ્રસ્ત…

ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર : 86.91 ટકા પરિણામ: સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા…

યુક્રેનની ફરી મદદ કરશે અમેરિકા : મીડિયમ રેન્જ રોકેટ સિસ્ટમ પૂરી પાડશે

યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયાના હુમલા ચાલુ રહ્યા છે તેવામાં અમેરિકાના પ્રમુખ જો બાઇડને જાહેર કર્યું છે કે, અમેરિકા યુક્રેનની મદદ માટે વધુ પ્રબળ રૉકેટ સિસ્ટમ મોકલશે. અહેવાલો જણાવે છે કે…

વાગરા અને આમોદ તાલુકા ની કેનાલો નું સમયસર સમારકામ નહીં થતા ખેડૂતો માં રોષ

વડાપ્રધાન ની ખેડૂતો ની આવક બમણી કરવાનું સ્વપ્નું સાકાર ક્યારે થશે??? દર વર્ષે નહેર વિભાગ ના અધિકારીઓ ચોમાસા પહેલા કેનાલ રીપેરીંગ નું કાર્ય નહીં કરતા જગત નો તાત ટેંનશનમાં ખેડૂતો…

લ્યો કરો વાત!TAT -2ની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી લેવાઈ જ નથી!

શિક્ષકો ને પોતાની યોગ્યતાસિદ્ધ કરવા માટે પાંચ-પાંચવર્ષ રાહ જોવાનો વારો આવ્યો રાજપીપલા ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા ફરજીયાત બનાવી છે. જે શિક્ષક ઉમેદવાર…

બોલિવૂડના મહાન સિંગર્સ પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન અનેક સિંગરોએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

પ્રાથમિક માહિતી પ્રમાણે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ…

માનનીય શિક્ષણમંત્રીશ્રીના વરદહસ્તે તારીખ 6-6-2022 ને સોમવારના રોજ અમદાવાદ પાલડી ખાતે વિદ્યાવાહકના સન્માનનું આયોજન

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ગાંધીનગર દ્વારા બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરનાર ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શિક્ષકોની વિદ્યાવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે. જે માનનીય…

error: