Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

પાલનપુર પાસે બસ અને ટ્રકની ટક્કર, આગળ બેસેલા 3 મુસાફરોના મોત, આંકડો વધે તેવી શક્યતા

પાલનપુરના કાણોદર નજીક લગઝરી બસ અને ટ્રક વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાણોદર નજીક ઉભેલી ટ્રક પાછળ રાજસ્થાનથી અમદાવાદ જતી લક્ઝરી બસ ઘૂસી જતા બસમાં સવાર 3 મુસાફરોના…

વાગરા: પહાજ ગામેથી જુગાર રમતા 3 શકુનીઓ 20 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપાયા

વાગરા પહાજ ગામેથી જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા વાગરા પોલીસે 20 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાગરા પોલીસે જુગાર રમતા 3…

જંબુસર : પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત,વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ

જંબુસર પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જંબુસર પિલુદ્રા ગામનાં કહાનવા રોડ…

કામરેજ : જવેલર્સની દુકાનને તસ્કરોઍ બનાવી નિશાન:પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો

કામરેજના કઠોરમાં તસ્કરો ત્રાટક્યા રાતના અંધારામાં જાવેલર્સ ની દુકાનને બનાવી નિશાન સોના ચાંદીના દાગીના અને રોકડની કરી ચોરી 60 કિલો ચાંદી,72 તોલા સોનુ અને 4.97 લાખ રોકડા મળી 86.57 લાખની…

સુરત : કામરેજના ઉંભલ નજીકથી SOG પોલીસે રૂ. 70 લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો, ટ્રક ચાલક ફરાર.

ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ…

સુરત માંગરોળમાં બે મિત્રની પત્નીઓની એકબીજાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ,આડાસંબંધનો ભાંડો ફૂટ્યો હોવાની ચર્ચા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્ર વિરુદ્ધ એકબીજાની પત્નીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધીવી છે, જેમાં એકની પત્નીએ પતિના મિત્ર અને તેના સાગરીત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બીજા…

પૂર્વોત્તર ભારતમાં આવ્યા જોરદાર આંચકા: હિમાચલ બાદ અરુણાચલમાં પણ 3.5ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ

હિમાચલ પ્રદેશ બાદ શુક્રવારે અરુણાચલ પ્રેદશમાં પણ ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કહેવાય છે કે, ભૂકંપના આ ઝટકા બપોરે લગભગ 12.40 કલાકની આસપાસ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ઝટકાની…

નોર્થ કોરિયા : કોરોનાના હાહાકાર વચ્ચે રહસ્યમય ‘તાવ’થી 6 લોકોના મોત, દોઢ લાખથી વધુ લોકો આઈસોલેશનમાં

એક જ કેસ રિપોર્ટ થતાની સાથે લોકડાઉન લાગી ગયું. આ બધા વચ્ચે હવે રહસ્યમય ‘તાવ’ના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ત્યાંના સરકારી મીડિયાના હવાલે જણાવ્યું છે…

કાશ્મીરી પંડિત રાહુલની હત્યા બાદ આતંકીઓનું વધુ એક કાયરતાભર્યું કૃત્ય, SPO પર ચલાવી દીધી ગોળી

જમ્મુ કાશ્મીરમાં આતંકી અથડામણ યથાવત જોવા મળી રહી છે. શુક્રવારે પુલવામામાં SPO પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આતંકીઓના હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ બડગામમાં કાશ્મીરી…

અંકલેશ્વર : વિહિતા કેમ કંપનીમાં શોર્ટ સર્કિટ લાગી સામાન્ય આગ, કોઇ જાનહાની નહીં.

અંકલેશ્વરની વિહિતા કેમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી સામાન્ય આગ. આગને પગલે કંપનીના કર્મચારીઓમાં મચી દોડધામ. DPMCના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ થઇ કાબુમાં. સદનસીબે મોટી દુર્ઘટના નહીં…

error: