Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન…

દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિ, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દી રિક્વર થયા છે. ત્યારે 700થી વધારે લોકોના…

સુરતનાં પલસાણાની પ્રોસેસર્સ મિલની ભીષણ આગ 11 કલાકે કાબૂમાં,11 કલાકની જહેમત બાદ ત્રણ લોકોના મળ્યા મૃતદેહ

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો11 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોના મૃતદેહ મળી આવ્યાપલસાણા પોલીસે ઘટના સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી સુરત નાં પલસાણા ખાતે આવેલ સૌમ્યા…

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની હદમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના હુકમ છતાં બોડા તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાશ

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની હદમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના હુકમ છતાં બોડા તંત્ર દ્વારા કાર્યવાહીમાં ઢીલાશ કરી બિલ્ડરને બચાવવાના પ્રયાસોને રોકવા તેમજ સત્ય ઉજાગર કરવા RTI એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા માંગલ્ય…

ગુજરાતમાં કોરોના મહાવિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ ૧૭,૧૧૯ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ ૨૦૨૦માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ…

અંકલેશ્વર : પીરામણ ગામે પરિણીતાએ ટૂંકાવી જીવનલીલા,પિયર જવાની તકરારમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેર

અંકલેશ્વરના અમૃતપુરા ગામે ડે.સરપંચ તરીકે સુનિલ વસાવા જાહેરગ્રામપંચાયતની ચૂંટણીમાં અમૃતપુરા ગામ સમરસ બન્યું હતુંયુવા પેનલે અમૃતપુરા ગામની કમાન સંભારી અંકલેશ્વરના અમરતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બની હતી. જેમાં આજરોજ ડેપ્યુટી…

ભરૂચ : જિલ્લામાં નોંધાયેલા 130 કેસ પૈકી 110 ભરૂચ અંકલેશ્વરના જ, 94 વર્ષીય કોરોના દર્દીનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા 130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત…

error: