ભરૂચ : ‘ઉત્કર્ષ સમારોહ’માં PM મોદી એક ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને ભાવુક થઇ ગયા હતાં.
ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’માં 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુંવડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાંસંબોધન દરમ્યાન ચક્ષુહીન પિતાની દીકરીના આંસુ જોઈને PM મોદી ભાવુક થયા આજે ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ…