Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વાગરા આરોગ્ય કેન્દ્ર અદાણી ફાઉન્ડેશનના સહકારથી સશક્ત બન્યુ ; જરૂરી મેડિકલ ના સાધનો અર્પણ કરાયા

રોગ નિદાન માટે જરૂરી તપાસ સાધનો TRUNATT એનએટીટી, ફર્નિચર, AC, Android સ્માર્ટ TV અર્પણ કરાયા ટીબી મુક્ત ભારત મિશન હેઠળ કોર્પોરેટ સમૂહના સહયોગ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્રને…

વાગરા ના અલાદર ગામે નિ:શુલ્ક સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાયો ; ૩૦૦ દર્દીઓએ લાભ લીધો

આલાદર સરપંચ ના હસ્તે વનકુટિર નું ખાતર્મુહુત કરવામાં આવ્યુ વાગરા ની અલાદર પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ ભરૂચ વિભાગના સહયોગથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અનુપમ મિશન મોગરી જી.આણંદ…

તારાપુર હાઇવે પર ઓવરટેક કરવામાં ટ્રક સાથે ભટકાતા લક્ઝરી ઊભી ચિરાઇ, 3નાં મોત, 15થી વધુ ઘાયલ;

રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ નંબર (MP 45-ZF-7295) સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન આ લક્ઝરી બસ અને…

ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવાની સોશ્યલ મીડિયા પર પોસ્ટ

વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભૂ માફિયા લાખો રૂપિયાનો હપ્તો આપે છે: મનસુખ વસાવા અધિકારીઓને ભુ માફિયાઓને પકડવાના બદલે ભગાડી મૂકે છે: મનસુખ વસાવા અધિકારીઓ અને રાજકીય નેતાઓની…

પશુ માટે ચારો પાડવા ઝાડ પર ચડેલ વ્યક્તિને વિજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું.

જંબુસરના મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા જેઓ પોતાના પશુ માટે ચારો પાડવા સેન્ટર પ્લાઝા હોટલ નજીક આવેલ ભરૂચની ચા ની લારી સામે આવેલ ઝાડ પર ચડ્યો હતો. મહેશ વાઘેલા પશુ માટે ચારો…

આલુંજ ગામે ચાલતા કતલખાના પર દરોડા પાડી ગૌ માંસ સાથે આરોપીની ધરપકડ

અંકલેશ્વર: પાનોલી પોલીસના આલુંજ ગામે ચાલતા કતલખાના પર દરોડા પાડી ગૌ માંસ સાથે આરોપીની ધરપકડ કરી હતી અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.દેસાઇને બાતમી મળી હતી કે આલુંજ ગામની…

25 નવેમ્બર: આજથી વડોદરા નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો;

વડોદરા: નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો થયો છે. કરજણ-ભરથાણા ટોલ પ્લાઝનાં દરમાં વધારો. કાર માટેનો દર રૂ.105થી વધીને રૂ.155 કરાયો. મીની બસ માટેનો દર રૂ. 180થી વધારી રૂ.270 કરાયો. બસ…

નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી

ગત ૧૫ નવેમ્બરના રોજ “આપણો દેશ આપણું રાજ” એવો ક્રાંતિકારી નારો આપનાર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી હતી પરંતુ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલતું હોય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨૩…

INEOS Acetyls અને GNFC ન્યૂ અસ્તિત્વના 600KT એસિટિક એસિડ પ્લાન્ટ માટે MOU પર હસ્તાક્ષર કરે છે

INEOS Acetyls અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GNFC)એ ભરૂચ, ગુજરાતમાં 600KT ક્ષમતાવાળા નવા એસિટિક એસિડ પ્લાન્ટ સ્થાપવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ સાહસ 2028 સુધીમાં કાર્યરત…

IPL 2025 શરૂ થવાની તારીખો જાહેર, આ દિવસથી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ શરૂ, જુઓ શેડ્યૂલ;

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. આઈપીએલ 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાત હજુ…

error: