Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ આધારકાર્ડ કેન્દ્ર છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં

https://www.instagram.com/reel/DAIL9eygMGL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ જોવા મળ્યા છે.આ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો જોઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટરને લેખિત રજુઆત કરી વધુ…

ભરૂચ: દેશી તમંચા સાથે બે આરોપીઓની ધરપકડ, દહેજ પોલીસની ઝડપી કાર્યવાહી

ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો(અંગ્નિશસ્ત્ર) તથા એક નંગ જીવતા કારતુસ સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી…

iPhone 16 સિરીઝનું પ્રથમ વેચાણ થયું લાઇવ, Apple Store પર iPhone પ્રેમીઓની લાગી લાંબી લાઇન જુઓ વિડિઓ;

ભારતમાં આજે 20 સપ્ટેમ્બરથી iPhone 16 સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન ખરીદવા માટે લોકોમાં હરીફાઈ ચાલી રહી છે. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર સવારથી જ ભારે ભીડ…

કર્ણાટકમાં શિક્ષકની નાનકડી બેદરકારીના કારણે વિધાર્થીનું નિપજ્યુ મોત,જાણો સમગ્ર મામલો

કર્ણાટકના યાદગીર જિલ્લામાં સ્થિત શાહપુરની એક ખાનગી શાળાની આ ઘટના પ્રકાશમાં આવી છે. ધોરણ- 10ના વિદ્યાર્થી ચેતનની તબિયત અચાનક બગડી હતી. તેથી ચેતને વર્ગ શિક્ષકને ઘરે જવા વિનંતી કરી. શિક્ષકે…

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયત ભાજપમાં ભડકો, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

વડોદરા જિલ્લાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચાર સભ્યોએ, કોંગ્રેસ અને અપક્ષ સાથે મળીને પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના મેન્ડેટ પરથી ચૂંટાયેલા 4 સભ્યે શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ…

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોત છલાંગ લગાવવા આવેલી એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા.

https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ…

ગુજરાતમાં તમામ થિયેટરમાં આ દિવસે માત્ર 99 રૂપિયામાં બુક કરો મૂવી ટિકિટ જાણો વિગત;

20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ બુકિંગ પર ઑફર આપશે.આ ઑફર હેઠળ તે…

સુરતમાં વધુ એક ગણપતિ પંડાલ પર પથ્થરની સાથે કાંદા-બટાકા ફેંકાયા;

વરિયાળી બજાર ખાતે આવેલા ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. બે કોમના લોકો આમને-સામને આવી જતા સ્થિતિ વણસી ગઇ હતી. પોલીસને લાઠીચાર્જ કરવા સાથે…

મણિપુરમાં ફરી હિંસા ભડકતા 6 લોકોના મોત, રોકેટ એટેક બાદ બની ફાયરિંગની ઘટના

મણિપુરમાં શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. જીરીબામ જિલ્લામાં શનિવારે સવારે થયેલી હિંસામાં છ લોકોના મોત થયાના સમાચાર છે. આ ઘટનાની માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, એક વ્યક્તિ…

error: