Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અસામાજિક તત્વોના ત્રાસથી સગીરાની આત્મહત્યા, ઘર પાસે આંટાફેરા કરીને આપી હતી મારી નાંખવાની ધમકી

બોટાદ શહેરમાં આજે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, શહેરમાં અસામાજિક તત્વના આતંકથી એક સગીરાએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી સગીરાના ઘરની નજીક આંટાફેર કરતા યુવકને સગીરાના…

આજે મંગળવારના રોજ, નર્મદાના પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા

નર્મદાઃ પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબી ગયા છે. સુરતથી આવેલા 8 પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા છે. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા છે. એક યુવકનો બચાવ કરાયો છે, તો…

અંકલેશ્વર : ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના અંદાડા રોડ પરથી ખુલ્લેઆમ સલ્ફર વેસ્ટ નાંખવાની ઘટનામાં પોલીસ એક ઇસમને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના કેટલાક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાશ કરવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં…

આમોદ કોલવણા હાઈસ્કૂલ નું HSC માં ૯૫.૮૩% અને SSC માં ૯૫.૧૨% પરિણામ

HSC માં પ્રથમ ક્રમે શેરખાં ફરજાના એ ૮૮.૮૬ % અને SSC માં પટેલ સુહાના એ ૯૧.૫૦ % મેળવ્યા આમોદ નું કોલવણા ગામ એ શિક્ષિત ગામ તરીકે જાણીતુ છે.ગામના લોકોએ પોતાના…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકોને સાચવવું, સમજી-વિચારીને લેવા નિર્ણય જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે વૃષભ (બ.વ.ઉ.) વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને…

દેડીયાપાડા તાલુકાના બોગજ ખાતે મતદાન કરવા આવેલા ચૈતર વસાવા દસેક મિનીટ લાઇનમાં ઊભા રહ્યા

ચૈતર વસાવાનો સાદગીપૂર્ણ વ્યવહારની નોંધ લઇને મતદારો પ્રેરિત થયા https://www.instagram.com/reel/C6pyDKdg-WU/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ચૈતર વસાવા એ આજ રોજ વહેલી સવારે જ લોકશાહીના આ પર્વ ની ઉજવણી માટે તેમના ગામ બોગજ ખાતે મતદાન કર્યુ…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: કેવો રહેશે દિવસ.? કઈ રાશિના જાતકોને વિધ્ન નડશે જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.) નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય, કુટુંબ પરિવારમાં સુમેળ જણાય,જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય ,લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું વૃષભ (બ.વ.ઉ.) સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે,સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ…

ટ્રેનથી અલગ થઇને એન્જિન 3 KM દૂર પહોચ્યું

પંજાબમાં ફરી એક વખત રેલ્વેની ગંભીર બેદરકારી સામે આવી છે. લુધિયાણાના ખન્નામાં પાટા પર દોડતી અર્ચના એક્સપ્રેસનું એન્જિન બોગીથી અલગ થઇ ગયુ હતું અને ત્રણ કિલોમીટર સુધી દોડતું રહ્યું હતું.…

હિન્દુ નેતાઓને ધમકી આપનારા મૌલવીનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

ઉપદેશ રાણા સહિતના હિન્દુત્વવાદી નેતાઓને પાકિસ્તાન અને નેપાળની ટોળકી સાથે મળી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી ધમકી આપનાર મૂળ નંદુરબાર અને હાલ કઠોરગામ રહેતા 27 વર્ષીય મૌલવી મહમદ સોહેલ ઉર્ફે મૌલવી…

ઝઘડીયા દોશી સમાજ ચેરીટ્રેબલ ટ્રસ્ટ દ્વારા ચોથો સમુહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો..

આ સમુહ લગ્ન મહોત્સવમાં 3 જોડા સમુહ લગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.. દોશી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૧/૪/૨૦૨૪ ના રોજ વડોદરા ખાતે આયોજિત “ચોથુ સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો…

error: