Satya Tv News

Category: અમદાવાદ

અમદાવાદના પાટીદાર યુવકે યુવતીના સંપર્કમાં આવીને 1.3 કરોડ રૂપિયા ગુમાવ્યા;

અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યુ કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો…

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયું;

આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ…

હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડી માર્ગદર્શિકા;

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા…

ગુજરાત રાજ્યમાં 8 મનપાના હોદ્દેદારોની કરાશે નિમણૂંક, 9 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર થતા નવી નિમણૂંક;

આજે મહાનગરપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક સહિતના નામો જાહેર થશે. મેયર માટે પ્રતિભા જૈન પ્રબળ દાવેદાર અને મેયર તરીકેની રેસમાં સૌથી આગળ…

કલોલમાં જીવંત વીજ વાયર તૂટી પડતા વૃદ્ધનું કરંટ લાગવાથી મૃત્યુ

કલોલમાં શુક્રવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વર્ધમાન નગરમાં આવેલ રોયલ એપાર્ટમેન્ટ પાસે જીઇબીના થાંભલા પરથી જીવંત વાયર તૂટી પડયો હતો. વાયર નીચે પસાર થઇ રહેલા પંકજભાઈ શાહ…

અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ

પ્રકાશ સોલંકીએ ધોરણ 12માં અભ્યાસ કરતી યુવતીને રેકી અને હેલીગ કરવાના બહાને ટ્યુશનમાં એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને ગભરાયેલી યુવતીએ તેના માતા-પિતાને વાત કરતા…

અમદાવાદમાં લૂંટની મોટી ઘટના બને તે પહેલાં હથિયાર તસ્કરી ઝડપાઈ,LCBએ 10 હથિયાર અને 61 જીવતા કારતૂસ ઝડપ્યા;

એસીપી એસ.જી.પટેલના જણાવ્યા અનુસાર ઝોન સાતના ડીસીપી તરુણ દુગ્ગલની લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એ.એસ.આઈ રામાણીને બાતમી મળી હતી કે વાસણાના રાજ્ય કોમ્પ્લેક્સની આગળ વિજય સેલ્સના રોડ ઉપર એક યુવક ઊભો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીનાં દિવસે 38 બાળકોનો જન્મ થયો, 38 બાળકોમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો;

કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા…

કૃષ્ણ જન્મોત્સવમાં યુવકો ભાન ભૂલ્યા ,જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય, સુરતમાં આગ ઓકતાં જ્વાળા મોઢા પર લાગી;

વડોદરામાં કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન યુવકો ભાન ભૂલ્યા છે. જોખમી રીતે ફટાકડા ફોડતા લોકોમાં ભય ફેલાયો હતો. હાથમાં ફટાકડા લઇ દોડતા યુવકથી લોકોમાં ફફડી ઉઠ્યા હતાં. જોખમી રીતે ઉજવણીનો વીડિયો વાયરલ…

અમદાવાદનું નવું નજરાણું , ગીર જેવું ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે.

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો…

error: