વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસમાર પર ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી વિરોધ નોંધાવ્યો
વાલિયા-અંકલેશ્વર માર્ગ બિસમાર બનતા કોઈક ઇસમે ભાજપનો ધ્વજ ખાડામાં લગાવી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ જિલ્લામાં ભાજપનો વિકાસ ચોમાસાની સિઝન શરૂ થતાં જ ધોવાઈ ગયો હોવાની બુમરાણ ઉઠી છે.ત્યારે વાલીયાથી અંકલેશ્વરને…