અંકલેશ્વર સિલ્વર સેવન હોટલ પાસે પાર્સલ લઇને હાઇવે ઓળંગતા ટેન્કર ડ્રાઇવરનું બસની ટક્કરે મોત;
નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું…
નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું…
બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નિકળેલ પદયાત્રીઓની મારૂતિવાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. https://www.instagram.com/reel/DDb75-LgmI8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…
અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.શ્રી રામ…
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.મથકના પી.એસ.આઈ એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા…
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડી.પી.એમ.સી…
અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન અંકલેશ્વર હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ રણજિતસિંહ તથા અંકલેશ્વર પોલિસ કોન્સ્ટેબલ નિલેશસિંહ ભાણાભાઇએ ભડકોદરા બીટ વિસ્તારમાં આવેલ એક હોટેલ પર એક…
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ…
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી, તો એસટી બસ…
અંકલેશ્વર નવી નગરીમાં રહેતા હરજીત સિકલીગરએ ગત 2જી ડિસેમ્બરના રોજ રાતે હસ્તી તળાવ રોડની બાજુમાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાતે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે…
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.લાંબી લડત બાદ કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા…