Satya Tv News

Category: અંકલેશ્વર

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી બાઈક સાથે બાઈક પાછળથી ભટકાઈ હતી જેમાં બાઈક પર સવાર એક યુવાનને ઇજા પહોંચી…

અંકલેશ્વરમાં ડ્રગ્સ કેસમાં ચાર આરોપીઓની કબજેદારી, જીઆઇડીસી પોલીસ તરફથી વધુ તપાસ શરૂ

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા…

પાનોલી જી.આઈ.ડી.સી.માં ગોડાઉન માલિકની લાપરવાહીનો લાભ લઈને ૧૯ લાખનો વિદેશી દારૂ મુક્યો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ કામધેનું એસ્ટેટ-૨માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્ય ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો જયારે પોલીસે ૧૯ લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા

અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા…

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની સતર્કતાથી યુવાનનો બચાવ

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો ત્યારે રેલ્વે પોલીસે તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ…

ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન

ભરૂચ પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશના પર્વ દિવાળીની સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી…

અંકલેશ્વરની કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને પ્રદુષણ મુદ્દે GPCB એ ક્લોઝર ફટકાર્યું

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને જીપીસીબીએ કેમિકલયુક્ત દૂષિત પાણીના બારોબાર નિકાલ મુદ્દે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. કંપનીને ક્લોઝર ફટકારવામાં આવતા કંપની સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ વધી…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

error: