Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ:શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો,સિવિલ હોસ્પિટલમાં નોંધાયા 705 કેસ

ભરૃચના ડોગ બાઈટના કેસમાં ભારે ઉછાળો સિવિલ હોસ્પિટલમાં 705 કેસ નોંધાયાબાળકો,વૃદ્ધો પણ બની રહ્યા છે શ્વાનનો શિકાર ભરૃચ શહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના કિસ્સામાં ભારે ઉછાળો આવ્યો જયારે…

ભરૂચમાં “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

એક તારીખ,એક કલાક”સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિધારસભ્યની ઉપસ્થિતિમાં મહાશ્રમદાન કાર્યક્રમપૂજ્ય બાપુને સાચા અર્થમાં અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી ભરૂચ સ્વચ્છતા હી સેવા “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે ભરૂચના જ્યોતિનગર રોડ,ભોલાવ ખાતે અને…

બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય કાર્યલય ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરાયુ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશBOBની ક્ષેત્રીય શાખા દ્વારા સ્વચ્છતા અભિયાનદેશના લોકોએ સફાઈ,સ્વચ્છતા કરવા માટે અપીલબેંકના પ્રમુખ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ હાજr ભરૂચની બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય શાખા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ…

ઝાડેશ્વરમાં કોઠી પડ્યા માં મારમારી નો મામલો.

મારામારીમાં સારવાર દરમિયાન ઓમપ્રકાશ નિશાળના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયો. સી ડિવિઝન પોલીસે ગણતરીના જ કલાકોમાં માર મારનાર પાંચે આરોપીઓની ધરપકડ કરી ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધ પર…

ભરૂચમાં 66 વર્ષીય સ્વ.હિતેષ રતિલાલ શાહનું દુઃખદ નિધન થતા તેમના પરિવારજનોએ દેહદાનનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત 66 વર્ષીય સ્વ. હિતેષ રતિલાલ…

અંકલેશ્વર: ભરુચ LCBએ દારૂનો જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ,મુખ્ય બુટલેગર ફરાર 

પાનોલી મંદીર ફળીયાના એક ઘરમાં દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોભરુચ LCBએ બુટલેગરની કરી ધરપકડકુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના…

ઈદએ મિલાદનું જુલુશ 28 મીની બદલે 29 મી તારીખે નીકળશે

https://youtu.be/6kXB3XL4KrM ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જુલુશ એક જ દિવસે આવી જતા લેવાયો નિર્યણ ભરૂચમાં મુસ્લિમ સમાજ ની પહેલ 28 ના બદલે 29 મી એ ઈદ એ મિલાદ નું જુલુસ…

તાજેતરમાં દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પુરે ભારે તારાજી સર્જી;

પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં…

ભરૂચ, અંકલેશ્વર: ભારે વરસાદે ભરૂચમાં તારાજી સર્જી છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો;

અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો…

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બની ગાંડીતૂર, દિલ્હી-મુંબઈ-અમદાવાદ ટ્રેન રૂટને કરી દેવાયો બંધ, 6000 લોકોને પૂરના કારણે ભારે હાલાકી;

ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમ છલોછલ ભરાતા ડેમમાંથી તબક્કાવાર 19 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી…

error: