Satya Tv News

Category: ભરૂચ

ભરૂચ બી ઇ એસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ;

રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આથી, હાલ શાળાઓ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી…

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં ,ભરૂચમાં જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી;

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હોય તેમ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ મોટી…

શાહરૂખ ખાનના ઘરમાં ત્રીજા માળે ઘુસનારા ભરૂચ માંથી ઝડપાયો, ભરૂચમાં નિવૃત જવાનના ઘરમાં કર્યો હતો હાથફેરો;

એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી…

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી 4 વાહન અથડાયા;

અંકલેશ્વર-ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ચાર વાહનો સાથે ચેઇન અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે બ્રિજ પર…

ભરૂચમાં સાયબર ઠગાઈનો ગંભીર કિસ્સો વૃદ્ધ વ્યક્તિ પાસેથી 30 લાખની છેતરપિંડી

ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર…

ભરુચ એ ડિવિઝન પોલીસે કેનેડા વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની કરી ધડપકડ;

આરોપી મનમોહન આનંદસ્વરૂપ શ્રીવાસ્તવ ઉર્ફે ડબલુએ ભરુચના એક નાગરિક પાસેથી કેનેડાના વિઝિટર વિઝા અપાવવાના બહાને ₹9.54 લાખની છેતરપિંડી કરી હતી.ફરિયાદીએ પોતાના પરિવાર સાથે કેનેડા જવા માટે વિઝિટર વિઝાની અરજી કરી…

ભરૂચ NH-48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામ, ગરનાળાની કામગીરીથી વાહનોની લાગી લાંબી કતાર;

અમદાવાદ-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 48 પર આજે સવારથી ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લાના પાલેજ અને નબીપુર વચ્ચે આવેલી ભૂખીખાડી પાસે ગરનાળાની ચાલી રહેલી કામગીરીને કારણે સુરત તરફ…

ભરૂચના ઝંધાર ખાતે મુસ્લિમ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૧૨ યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા સાદગી થી લગ્ન કરવા ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા ભરૂચ ના ઝંઘાર ગામે મિસ્બાહી મિશન દ્વારા મુસ્લિમ સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં ૧૨…

ભરૂચના કસક ગરનાળા નીચે માલગાડીમાંથી અચાનક પથ્થરો રોડ પર પડ્યાં, સદનસીબે ઇજા નહિ;

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

error: