ભરૂચ : ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી કરાય
ભરૂચમાં પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી અનોખી ઉજવણી કરાય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી. ભૃગુરુષી મંદિર ખાતે પાંચ જેટલા બ્રહ્મરત્નોનું સન્માન કરાયું ભરૂચ શહેર અને જિલ્લામાં અખાત્રીજ અક્ષયતૃતીયા વૈશાખ…