ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી, નાવિકોની સતર્કતાથી 32 વર્ષીય યુવકનો જીવ બચ્યો;
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી…