Satya Tv News

Category: વડોદરા

વડોદરામાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ, .મૃતક વ્યક્તિ સહિત 50 લોકો પાસે કામ કરાવી રૂપિયા કરી દીધા ચાઉં;

વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમસાબાદ ગામમાં મૃતક સહિતના 50 લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં…

વડોદરામાં ફેન્સિગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી

કારમાં સવાર 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા, ખટંબા તળાવમાંથી ક્રેનથી ખેંચી બહાર કઢાઈ, ચારેય ગુમ વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ…

વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવી કરી હત્યા;

(13 ઓગસ્ટ) ગઈકાલે સવારે 24 વર્ષનો મોહમદહમજા અબ્દુલકાદીર તનસુજવાલા (રહે.101 સોહેલ ચેમ્બર્સ બકરી પોળ મદીના મસ્જીદ મોગલવાડા વાડી) રાત્રે સુઇ ગયા પછી સવારમાં નહી જાગતા ઘરના સભ્યો તેને સયાજી હોસ્પિટલમાં…

વડોદરાઃમહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ બળાત્કાર ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી

લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…

વડોદરામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ થયું નિધન;

અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં…

ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી

ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 28 જુલાઇ સુધી સમગ્ર…

અગરબત્તી મુદ્દે મહિલાએ કહ્યું,તારી પત્નીની ડિલિવરી જ નહીં થવા દઉં

વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સમાં રહેતા પાડોશીઓ વચ્ચે અગરબત્તી કરવાના મુદ્દે તકરાર થઈ હતી. આ મામલે બાપોદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સ…

વડોદરામાં ચાલુ શાળા દરમિયાન દીવાલ ધરાશાયી, નારાયણ સ્કૂલની ઘટનાના CCTV આવ્યા સામે;

વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા…

ચાંદીપુરા વાયરસે રાજ્યમાં મચાવ્યો હાહાકાર, વડોદરાનાં સાવલીની છ વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસથી થયું મોત;

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત…

આજે સવારના 6થી 8 વાગ્યામાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ જાણો સૌથી વધુ ક્યાં ખાબક્યો વરસાદ;

સૌથી વધારે વરસાદ સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લામાં હાંસોટ, કામરેજ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરગામમાં વરસાદ વરસ્યો, સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર, ઝગડિયામાં પણ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા…

error: