સુરતમાં લેણદારોના ત્રાસથી કંટાળી એક પિતાએ કર્યો આપઘાત, ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું;
સુરતના અમરોલીમાં લેણદારોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની લેણદારો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે…