Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સુરતમાં લેણદારોના ત્રાસથી કંટાળી એક પિતાએ કર્યો આપઘાત, ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું;

સુરતના અમરોલીમાં લેણદારોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની લેણદારો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે…

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલા, સુરત અડાજણની રહેવાસી નીકળી;

નર્મદા નદીમાંમોતની છલાંગ લગાવનાર મહિલાના કોઈ સગડ હજુ સુધી મળ્યા નથી. મૃતક મહિલાના પર્સ અને ચાવીના આધારે પરિવારે ઓળખ કરતાં તે સુરતના અડાજણમાં રહેતી 57 વર્ષીય પ્રિતિ પારેખ હોવાની વિગતો…

ગુજરાતમાં ગંભીર અકસ્માતની બે ઘટનાઓ સર્જાઇ, જેમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત;

રાજ્યમાં આજે દુખદ ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર અને ધાંગ્રધ્રા હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.સુરેન્દ્રનગર નજીક ધાંગ્રધા હાઇવે પર…

વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો;

ભરૂચ જિલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં એક મકાનમાંથી શિક્ષક દંપત્તિનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે…

પડોશી ભાભીના ટચમાં આવ્યો યુવક, સંબંધ બન્યા પછી, યુવકનું જીવન બન્યું નર્ક, અને જીવ ગુમાવયો;

ઉન્નાવ. એક પરિણીત સ્ત્રી સાથે પ્રેમમાં પડ્યા પછી એક યુવકનું જીવન નર્ક બની ગયું. ઉન્નાવનો એક યુવાન અલ્તાફ મુંબઈમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તે રજા પર…

અમદાવાદમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને પડ્યું ભારે, ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોક;

અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં…

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની લગાવી છલાંગ, નાવિકોની મદદથી મહિલાની શોધખોળ જારી;

ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે.આજે 5 મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી…

હાંસોટના બસ ડેપોમાં ભારે પવનના કારણે ખાલી એસટી બસ પર વૃક્ષ તૂટી પડ્યું, જાનહાનિ ટળી;

અંકલેશ્વર પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે હાંસોટ બસ ડેપોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડેપોમાં પાર્ક કરેલી એક એસટી બસ પર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું…

પણગામ પાસે પુરપાટ જતી ક્રેટા ગાડી પલટી મારતા ચાલકનું મોત

નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પણગામ પાસે ફોર વ્હીલ ગાડી (ક્રેટા) પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગભાઈ ભરતભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર હરીશભાઇ…

નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

બેઠકમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૭…

error: