Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વલસાડ અને પોરબંદરમાં 2 અકસ્માત સર્જાયા, 4નાં મોત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત;

વલસાડમાં ST અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા હતા.દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક અકસ્માત થયો હતો. જેમાં સેલવાસથી વાપી તરફ આવી…

ભરૂચ બી ઇ એસ યુનિયન સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને પરીક્ષાની હોલ ટિકિટ ન આપતા વિવાદ;

રાજ્યમાં અગામી તારીખ 27 ફેબ્રુઆરી, 2025 થી 10 માર્ચ, 2025 દરમિયાન ધોરણ 12 અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. આથી, હાલ શાળાઓ દ્વારા બોર્ડનાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી…

સુરતમાં બે બાઈકને અડફેટે લઈ કાર પલ્ટી ભાઇ-બહેન સહિત ત્રણના મોત, અકસ્માતના સીસીટીવી આવ્યા સામે;

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે રવિવાર સાંજે પુરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર માર્યા બાદ કાર પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક ચાલકના મોત થયા…

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં ,ભરૂચમાં જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી;

ભારતે પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા સમગ્ર દેશમાં જાણે જશ્નનો માહોલ છવાયો હોય તેમ લોકો જાહેર માર્ગો પર આવીને ભારતની જીતની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે પણ મોટી…

રાજકોટમાં સોશિયલ મીડિયામાં ‘તોફાની રાધા’ના નામે ઓળખાતી યુવતીએ કરી આત્મહત્યા;

ઈન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી તોફાની રાધાએ રાજકોટમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત….રીલ્સની દુનિયા યુવાવર્ગને બગાડી રહી છે. સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને ફરતા પર્સનલ લાઈફમાં ડિપ્રેશન અને ટેન્શનમાં હોય તેવા અસંખ્ય…

રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં આયોજકો ફરાર, રાજકોટ પોલીસે 28 યુગલોના કરાવ્યા લગ્ન;

રાજકોટના રેલ નગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. 28 યુવતીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે સમૂહલગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો સર્જાયો હતો. લગ્ન કરવા પહોંચેલા પરિવાર…

સુરતમાં પ્રેમમાં દગો મળતા આપઘાત, પ્રેમીએ સગાઇનો ઇન્કાર કરતા તરુણીએ ગટગટાવી ઝેરી દવા;

પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને હાલમાં કાપોદ્રામાં નાના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ગુરુવારે સવારે બાથરૃમમાં ન્હાવા માટે ગઇ હતી. બાદમાં તે ઘઉંમાં…

કેનેડામાં મૂળ નવસારીના રહેવાસી ગુજરાતીનું શંકાસ્પદ મોત, કારમાંથી મળ્યો મૃતદેહ;

કેનેડાના મોન્ટેરિયલ ખાતે રહેતા અને મૂળ ગુજરાતનાં આધેડ નરેન્દ્રભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો છે. કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી.…

ગોંડલના રિનોવેશન દરમિયાન બે માળનું મકાન થયું ધરાશાયી, પરિવારનાં 3 દટાયાં પત્નીનું મોત, પતિ અને માતા ઈજાગ્રસ્ત;

ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ…

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય, કર્મચારીઓની લાલિયાવાડી નહીં ચાલે;

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ…

error: