Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસનો બીજો કેસ ભારતમાં, બંને કેસ કર્ણાટકના;

આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં બંને કેસ કર્ણાટકના છે. સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું…

ભુજ: 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ;

આજે સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ…

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

ઈન્દોરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં IITના એક વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ યુવાનોમાં ઓનલાઈન ગેમ્સના વ્યસન અને તેના ગંભીર પરિણામો…

જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકો મોત

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે…

વાગરા તાલુકાનાં કડોદરા ગામના તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી પોતાની ઓફીસમાં ગેરહાજર રહેતા હોવાની રાવ…

વાગરા તાલુકાનાં કડોદરા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી અવાર નવાર પોતાની પંચાયત ઓફીસમાં ગેરહાજર રહેતા હોવાની અનેકવાર રાવ ઉઠવા પામી છે તેમજ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચની લઈ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરકારે PMJAY યોજના માટે એક વોટ્સએપ નંબર કર્યો જાહેર;

PMJAY યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે. રાજ્ય સરકારે આ અંગે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. 92299 23005 આ નંબર પર આયુષ્માન કાર્ડમાં…

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરી, 8 કાળિયાર હરણોનો કર્યો શિકાર;

કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તાર માંથી દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર…

મંદિર પરિસરમાં રીલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં ભડક્યું હિન્દુ સંગઠન;

મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં સ્થિત સૌથી જૂના વેંકટેશ મંદિરનો છે. અહીં મંદિર પરિસરમાં અશ્લીલ ગીતોની રીલ બનાવીને લોકોની આસ્થા સાથે ખુલ્લેઆમ છેડછાડ કરવામાં આવી છે. બે છોકરીઓ બોલિવૂડ ગીત ‘બાબુજી જરા…

ગુજરાતમાં આજે અકસ્માતના બે બનાવ, દ્વારકા દર્શને ગયેલી બસ પલટી, સુરતથી ઉદયપુર લગ્નમાં જતી લક્ઝરી ભડકે બળી;

પ્રથમ બનાવની વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા.…

રાજકોટમાં તબીબ યુવતીએ કર્યો આપઘાત, ગળા ફાંસો ખાઇ લેતા માણાવદરમાં ચકચાર;

રાજકોટમાં રહેતી માણાવદરની તબીબ યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં BHMS તબીબ જલ્પા ઘોસિયાએ જીવન ટુંકાવ્યું હતું. તેણીએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ આપઘાત…

error: