Satya Tv News

Month: November 2021

અંકલેશ્વર: સુરવાડી બ્રીજ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, ૧ ઘાયલ

અંકલેશ્વર ખાતે નવ નિર્મિત સુરવાદી બ્રીજ ઉપર એક પુર ઝદપે આવતી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ગંભીર ઇજઓ પહોંચી હતી. અંકલેશ્વર સુરવાડી ગામ નજીકના બ્રિજ ઉપર આજે…

ભરૂચ સહિત જિલ્લામાં આજથી ધંધા-રોજગારના કરાયા શ્રીગણેશ

આજે ભરૂચ સહિત જિલ્લાના નાના મોટા વેપારીઓ ઘરની લક્ષ્મી દીકરી અથવા પુત્રવધૂના હાથે વેપાર-ધંધાનું મૂહર્ત કર્યા છે. કુમકુમ તિલક અને સ્વસ્તિક કરી દુકાનના શટર ખોલવામાં આવ્યા છે અને સમગ્ર વર્ષ…

ભરૂચ: લગ્ન ન થતાં સિતપોણના યુવાને ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના ઍક યુવકે ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલ ભાઈ છીતુભાઈ વસાવા ઉ. વ. ૨૯ પોતાના…

અંકલેશ્વર વોર્ડ નં 8 વિસ્તારમાં જોવા મળ્યું મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય!

અંકલેશ્વર વોર્ડ નં 8 કસ્બાતી વાડ વિસ્તારનાં ચોર્યાસી ભાગોળ માં મુખ્ય માર્ગ પર નગરપાલિકા ની બેદરકારી સામે આવી છે.જેમાં મુખ્ય માર્ગ ઉપર જ કચરાના ઢગ જોવા મળ્યા હતા. હાલ કોરોના…

ગુજરાતમાં એક જ દિવસમાં 90 હજારથી વધુ ટિકિટ થઈ બુક , દેશમાં સૌથી વધુ ટિકિટ બુક થવાનો નવો રેકોર્ડ

ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં ટ્રાફિકથી બચવા અને સરળતાથી મુસાફરી કરવા માટે લોકો હવે એડવાન્સ અથવા તો ઓનલાઇન બુકિંગ તરફ વળ્યા છે. તેવામાં ગુજરાતના એસટી નિગમ માટે મોટી અને મહત્વની…

અંકલેશ્વરમાં : ગડખોલ અને ભડકોદ્રા ગામના ખેતરમાં લાગી આગ

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા પર આવેલ સામ્રાજ્ય સોસાયટી અને ઐય્યાપ્પા ટેમ્પલ વચ્ચેના ખેતરમાં ફટાકડાના તણખા પડતા આગ ભભૂકી ઉઠી હતી. જેમા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર ચપેટમાં આવી…

EIL બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશક, ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે ઉદ્યોગપતિ અને પત્રકાર હરીશ જોષી નિમાયા

ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય દ્વારા 3 વર્ષના સમયગાળા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) ના બોર્ડમાં બિન-સત્તાવાર સ્વતંત્ર નિર્દેશક…

ભરૂચ: વરેડિયા નજીક અજાણ્યાં વાહને કારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત,૪ થી વધુને ઇજા

દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા મોહમ્મદ ખાન…

ગુજરાતમાં પાંચ દિવસમાં કોરોનાના ૧૦૮ નવા કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૨૯ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૧૦૮…

ભરૂચ નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર પુનઃ એકવાર છઠપૂજા કરાઇ રદ્દ

ચાલુ વર્ષે મર્યાદિત સંખ્યામાં ઉજવણીની મંજૂરી મળતા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદાઘાટ પર ઉજવણી રદ કરવાનો નિર્ણય દિનકર સેવા સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. આજથી ચાર દિવસીય ચાલનારા લોક આસ્થાના મહાપર્વ…

error: